Divinity

કુંભમેળામાં સ્વજન ખોવાઇ જાય તો આ ટેક્નોલોજી તરત શોધી આપશે

તમે ઘણી એવી હિન્દી ફિલ્મો જોઇ હશે જેમાં કુંભના મેળામાં બે ભાઇઓ કે ભાઇ- બહેન વિખુટા પડી જાય અને વર્ષો પછી તેમનો ભેટો થાય. પરંતુ હવે એવી એડવાન્સ ટેક્નોલોજી આવી ગઇ છે કે મહાકુંભમાં વિખુટી પડી ગયેલી વ્યકિતને શોધવામાં વધારે...
Divinity 

પ્રયાગરાજમાં 45 દિવસના મહાકુંભમાં આટલા લાખ કરોડનો બિઝનેસ થશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025થી પવિત્ર મહાકુંભનો પ્રારંભ થઇ ગયો છે અને 26 ફેબ્રુઆરી સુધી મહાકુંભ મેળો ચાલવાનો છે.45 દિવસ સુધીમા લગભગ 40 કરોડ શ્રધ્ધાળુઓ મહાકુંભમાં સ્થાન કરવા આવશે તેવી ધારણા રાખવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકારની ધારણા છે...
Divinity 

વાણી અને વર્તન શીખીએ શ્રી રામથી, વ્યવહાર શીખીએ શ્રી કૃષ્ણથી… 

જીવન મળ્યું, જીવી જાણવું સૌને ગમે પણ કેમ જીવવું એ શીખવાનું જે ચૂકીગયા તેઓ હંમેશા પસ્તાયા.  કલયુગે આપણે વિચાર ભલે નવા રાખીએ પરંતુ વાણી, વર્તન અને વ્યવહાર તો જુનવાણી જ રાખવા જોઈએ એવું મારું વ્યક્તિગત માનવુ છે.  આજે આપણે પ્રથમ...
Divinity 

આ વખતે દિવાળી ક્યારે ઉજવવાની છે? ધર્માચાર્યોએ તારીખ જાહેર કરી દીધી

આ વખતે દિવાળી કયા દિવસે મનાવવી એ બાબતે ભારે કન્ફયુઝન ઉભું થયું હતું. કોઇ કહેતું કે 31 ઓકટોબરે દિવાળી છે તો કોઇ 1 નવેમ્બરની વાત કરતું હતું. હવે ઇંદોરમાં ધર્માચાર્યોના બેઠકમાં નક્કી કરી દેવામાં આવ્યું છે કે આ વખતે દિવાળી...
Lifestyle  Festival  Divinity 

લાલબાગ ચા રાજાને મળ્યું 5.65 કરોડ રોકડ દાન, આટલા કિલો સોનું

ગણેશ વિસર્જન પુરુ થયા પછી જ્યારે લાલબાગ ચા રાજા મંડળે લોકોએ ગણેશજીને ભેટ ધરાવેલી રોકડ રકમ અને સોના-ચાંદીની ગણતરી કરી લીધી છે અને ભક્તોએ ભગવાનને 5.65 કરોડ રોકડ, 4.15 કિલો સોનું અને 64.32 કિલો ચાંદી ધરાવી હતી. હાલના સોનાના ભાવ...
National  Divinity 

પ્રભુ શ્રી રામની ભક્તિ કરતા કરતા મને રોજ હનુમાનજી મહારાજ મળે

(Utkarsh Patel) પ્રભુ શ્રી રામની ભક્તિ કરતા કરતા કલયુગના સાક્ષાતદેવ હનુમાનજી મહારાજ મળી જાય એ સત્ય છે. પ્રભુ શ્રી રામની ભક્તિ કરનારને ક્યારેય હનુમાનજી મહારાજ નિરાશ કરતા નથી. શ્રી રામની ભક્તિ કરનાર હંમેશા સુખી થયા છે. તમે જો પ્રભુ શ્રી...
Divinity 

આવા હતા મારા રામ...

(Utkarsh Patel) હા મારા રામ, તમારા રામ... સૌના રામ. મારા રામ એમના જીવનના ચોક્કસ સમય માટે વનવાસમાં હતા અને એમની સંગાથે હતા માતા જાનકી અને આદર્શ ભાઈ સ્વરૂપ શ્રી લક્ષ્મણ અને પછી સહયોગી થયા હતા પવનપુત્ર હનુમાનજી મહારાજ. સૌએ અપાર...
Divinity 

પ્રાચીન યુગનો વેલેન્ટાઇન ડે એટલે વસંત પંચમી, જાણો આજના દિવસનો મહિમા

સંવત 2080 મહા સુદ પાંચમ તા.14-02-2024, મંગળવારના દિવસે વસંત પંચમી એટલે કે સરસ્વતી માના પૂજનનો મહાપર્વ ઊજવવામાં આવે છે. આ દિવસથી વસંત ઋતુ પ્રારંભ થાય છે. યા દેવી સર્વ ભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।...
Festival  Divinity 

શુભ કાર્ય કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ એટલે અખાત્રીજ

અક્ષય તૃતીયાના શુભ દિવસે ભગવાન નર-નારાયણ, ભગવાન પરશુરામ, ભગવાન શંકર- પાર્વતી દેવી, ભગવાન હયગ્રીવની પુજા આરાધના કરી અક્ષય, સમૃદ્ધિ, સંપત્તિ પ્રાપ્ત કરીએ. આ દિવસે અક્ષય કળશની પુજા કરી સોનું, ચાંદી, વાહન શુભ-લાભ-અમૃતના ચોઘડિયામાં ખરીદવું લાભદાયી લગ્ન, ગૃહ પ્રવેશ, વસ્ત્ર આભૂષણોની...
Astro and Religion  Divinity 

અંબાજી નજીક કોટેશ્વર મંદિરમાં ગંગા આરતીની જેમ સરસ્વતી નદીની આરતી થશે

દેશમાં ગંગા જેવી પવિત્ર નદીની આરતી થાય છે તેમ ગુજરાતમાં સરસ્વતી નદીની આરતી થાય તેવું આયોજન ઉત્તર ગુજરાતમાં કરવામાં આવ્યું છે. અંબાજી પાસે આવેલા કોટેશ્વર મંદિર પાસે સરસ્વતી આરતી થાય તે માટેના એક પ્રોજેક્ટ પર જિલ્લા કલેક્ટર તંત્ર કામ કરી...
Gujarat  North Gujarat  Divinity 

દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ...ના નામને સાર્થક કરતા જલારામબાપા

રાજકોટમાં રાણબાઈ અને રૂડબાઈ નામની બે બહેનો રહેતી હતી. ભક્તિભાવવાળી બંને બહેનોને સત્કાર્યથી જગદંબાના હુલામણા નામથી લોકો ઓળખતા હતા. તેમની ખ્યાતિ વીરપુરના જલા ભગત અને સાયલાના લાલા ભગત સુધી પહોંચી. એક જ સમયે બંને ભગતોને થયું કે લાવો બંને બહેનોને...
Astro and Religion  Divinity 

જન્માષ્ટમી પર કઈ રીતે કરશો ભગવાન કૃષ્ણની આરાધના?

જ્યારે-જ્યારે અસુરોનો અત્યાચાર વધ્યો છે અને ધર્મનું પતન થયું છે, ત્યારે-ત્યારે ભગવાને પૃથ્વી પર અવતાર લઈને સત્ય અને ધર્મની સ્થાપના કરી છે. હાલ, પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. અને શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિએ અત્યાચારી કંસનો વિનાશ કરવા માટે મથુરામાં...
Astro and Religion  Festival  Divinity 

Latest News

શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મુઝ સે પહલે કિતને શાયર આયે ઔર આ કર ચલે ગયે, કુછ આંહે ભર કર લૌટ ગયે, કુછ...
Sports 
શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.