લાલબાગ ચા રાજાને મળ્યું 5.65 કરોડ રોકડ દાન, આટલા કિલો સોનું

ગણેશ વિસર્જન પુરુ થયા પછી જ્યારે લાલબાગ ચા રાજા મંડળે લોકોએ ગણેશજીને ભેટ ધરાવેલી રોકડ રકમ અને સોના-ચાંદીની ગણતરી કરી લીધી છે અને ભક્તોએ ભગવાનને 5.65 કરોડ રોકડ, 4.15 કિલો સોનું અને 64.32 કિલો ચાંદી ધરાવી હતી.

હાલના સોનાના ભાવ પ્રમાણે 1 કિલો સોનાની કિંમત લગભગ 76.30 લાખ રૂપિયા થાય છે, મતલબ કે 3.40 કરોડ રૂપિયાનું સોનું ભેટમાં ધરાવાયું. જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 91,700 રૂપિયા છે એટલે 58 લાખ રૂપિયાની ચાંદી ભેટમાં આવી. રોકડ, સોના-ચાંદી સાથે કુલ 9.63 કરોડની રકમ થઇ.

આ પહેલા અનંત અંબાણીએ 20 કિલો સોનાનો 15 કરોડની કિંમતનો મુગુટ ભેટમાં આપ્યો હતો એ અલગ. લાલબાગ ચા રાજા મંડળે શનિવારે 1 કિલો સોનાની ઇંટ હરાજીમાં 75.9 લાખ રૂપિયામાં અને 1 કિલો સોનાનો હાર 74 લાખ રૂપિયામાં વેચી દીધો છે.

About The Author

Related Posts

Top News

90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે...
National 
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

નાના દેશોમાં ટેસ્ટ ક્રિકેટને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એક મોટું પગલું ભરવા જઈ રહી...
Sports 
ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે...
Business 
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી

મધ્યપ્રદેશના ઇન્દોરની જિલ્લા કોર્ટના બેંક ખાતામાં ચોરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ...
National 
ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.