સુરતની સરકારી શાળાના આચાર્યને સસ્પેન્ડ કરી દેવાયો, કારણ ચોંકાવનારું છે

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એક આચાર્યને ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધો છે. અમરોલીના શાળા નંબર 285 કે જેને સ્નેહ-રશ્મી શાળા તરીકે ઓળખવામાં આવે છે એ શાળામાં સંજય પટેલ 10 વર્ષથી આચાર્ય હતો.

શાળામાં મંજૂરી લીધા વગર સંજય પટેલ 2023માં 33 વખત દુબઇ ગયો હતો. પગાર સરકારનો લેતા હતો અને ધંધો દુબઇ જઇને કરતો હતો. આ આખી વાત ત્યારે બહાર આવી જ્યારે રૂપિયાની લેવડ-દેવડમાં શાળાના આચાર્ય સંજય પટેલનું અપહરણ થયું અને માર મરાયો એ પછી સંજય પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી ત્યારે આખો ભાંડો ફુટ્યો. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે, આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.બાળકોના ભવિષ્ય સાથે ચેડા કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવશે.

About The Author

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.