સુરતની સરકારી શાળાના આચાર્યને સસ્પેન્ડ કરી દેવાયો, કારણ ચોંકાવનારું છે

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એક આચાર્યને ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધો છે. અમરોલીના શાળા નંબર 285 કે જેને સ્નેહ-રશ્મી શાળા તરીકે ઓળખવામાં આવે છે એ શાળામાં સંજય પટેલ 10 વર્ષથી આચાર્ય હતો.

શાળામાં મંજૂરી લીધા વગર સંજય પટેલ 2023માં 33 વખત દુબઇ ગયો હતો. પગાર સરકારનો લેતા હતો અને ધંધો દુબઇ જઇને કરતો હતો. આ આખી વાત ત્યારે બહાર આવી જ્યારે રૂપિયાની લેવડ-દેવડમાં શાળાના આચાર્ય સંજય પટેલનું અપહરણ થયું અને માર મરાયો એ પછી સંજય પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી ત્યારે આખો ભાંડો ફુટ્યો. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે, આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.બાળકોના ભવિષ્ય સાથે ચેડા કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવશે.

About The Author

Related Posts

Top News

શું ભારતમાં OnePlus કંપની બંધ થવાની છે?

વનપ્લસ, જે એક સમયે તેના લોન્ચ અને ચાહકોમાં થયેલી ભારે ચર્ચા સાથે સ્માર્ટફોન માર્કેટમાં ખલેલ પહોંચાડવા માટે જાણીતું થયું...
Tech and Auto 
શું ભારતમાં OnePlus કંપની બંધ થવાની છે?

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનું પલટવું એ કંઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી; જાણો 'U-Turn'ની વાર્તા!

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, જે કોઈપણ કિંમતે ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ધમકી આપી રહ્યા હતા, તેમણે અચાનક U-...
Business 
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનું પલટવું એ કંઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી; જાણો 'U-Turn'ની વાર્તા!

ઇન્દોરમાં હોટલ બહાર મહિલાએ રોહિત શર્માનો હાથ પકડ્યો, સુરક્ષા તોડવાનું કારણ પણ જણાવ્યું

રવિવારે ઇન્દોરમાં ભારતીય ક્રિકેટ ટીમની હોટલ બહાર એક ચોંકાવનારી સુરક્ષા ભૂલ થઈ, જ્યારે એક મહિલા પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત...
Sports 
ઇન્દોરમાં હોટલ બહાર મહિલાએ રોહિત શર્માનો હાથ પકડ્યો, સુરક્ષા તોડવાનું કારણ પણ જણાવ્યું

દાહોદમાં ₹14.76 કરોડનું વીજ કૌભાંડ: મીટરમાં 'રેઝિસ્ટર' લગાવી ખેલ ખેલાયો, કર્મચારીઓ સામે ફરિયાદ

દાહોદ જિલ્લામાં વીજ મીટરોમાં છેડછાડ કરી મોટા પાયે વીજ ચોરી કરવાનું એક મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. MGVCL (મધ્ય ગુજરાત...
Gujarat 
દાહોદમાં ₹14.76 કરોડનું વીજ કૌભાંડ: મીટરમાં 'રેઝિસ્ટર' લગાવી ખેલ ખેલાયો, કર્મચારીઓ સામે ફરિયાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.