- Gujarat
- કેરીને તો મૂકી દો... નવસારીમાં 2000 મણ કેરીની ચોરી
કેરીને તો મૂકી દો... નવસારીમાં 2000 મણ કેરીની ચોરી
By Khabarchhe
On
-copy11.jpg)
નવસારીના 15 ગામના ખેડુતોએ જિલ્લા કલેકટરને એક આવેદન પત્ર આપ્યું છે જેની વિગત ચોંકાવનારી છે. ખેડુતોએ કલેકટરને કહ્યું છે કે, નાગધરા, સાતેમ, કુંભાર ફળિયા, સરપોર, ગોપીવાડી, મહુડી, પુણી, ડબલાઇ, બુટલાવ, ભુલાફળિયા, નવા તળાવ અને પારડી જેવા ગામોમાં ખેડુતોની આંબાવાડીમાંથી રોજની 2000 મણ કેરીની ચોરી થાય છે, માટે આ ચોરી અટકાવવા માટે ખેડુતોની કેરીના રક્ષણ માટે પોલીસ પેટ્રોલીંગ આપવામાં આવે.
ખેડુતોનો આરોપ છે કે ખેતરમાં કામ કરતા મજુરો અને તેમના પુત્રો અંધારાનો લાભ લઇને ખેતરોમાંથી કેરી ચોરી જાય છે અને પછી સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં 500 રૂપિયે મણ વેચી નાંખે છે અને એવી કેરી ખરીદનારા વેપારીઓ પાછા આ જ કેરી 1500 રૂપિયે મણ લોકોને વેચી નાંખે છે. આંબો ભાડે રાખનારા ખેડુતોને મોટું નુકશાન થઇ રહ્યું છે.
Related Posts
Top News
Published On
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે...
CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું
Published On
By Vidhi Shukla
'અજેય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો છે, ત્યારબાદ...
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ
Published On
By Nilesh Parmar
રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે છે કે સામાન્ય...
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ
Published On
By Nilesh Parmar
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને જનસૂરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર એક જ રસ્તાના મુસાફર બની ગયા હોય એવું...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.