કેરીને તો મૂકી દો... નવસારીમાં 2000 મણ કેરીની ચોરી

નવસારીના 15 ગામના ખેડુતોએ જિલ્લા કલેકટરને એક આવેદન પત્ર આપ્યું છે જેની વિગત ચોંકાવનારી છે. ખેડુતોએ કલેકટરને કહ્યું છે કે, નાગધરા, સાતેમ, કુંભાર ફળિયા, સરપોર, ગોપીવાડી, મહુડી, પુણી, ડબલાઇ, બુટલાવ, ભુલાફળિયા, નવા તળાવ અને પારડી જેવા ગામોમાં ખેડુતોની આંબાવાડીમાંથી રોજની 2000 મણ કેરીની ચોરી થાય છે, માટે આ ચોરી અટકાવવા માટે ખેડુતોની કેરીના રક્ષણ માટે પોલીસ પેટ્રોલીંગ આપવામાં આવે.

ખેડુતોનો આરોપ છે કે ખેતરમાં કામ કરતા મજુરો અને તેમના પુત્રો અંધારાનો લાભ લઇને ખેતરોમાંથી કેરી ચોરી જાય છે અને પછી સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં 500 રૂપિયે મણ વેચી નાંખે છે અને એવી કેરી ખરીદનારા વેપારીઓ પાછા આ જ કેરી 1500 રૂપિયે મણ લોકોને વેચી નાંખે છે. આંબો ભાડે રાખનારા ખેડુતોને મોટું નુકશાન થઇ રહ્યું છે.

About The Author

Related Posts

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.