કેરીને તો મૂકી દો... નવસારીમાં 2000 મણ કેરીની ચોરી

નવસારીના 15 ગામના ખેડુતોએ જિલ્લા કલેકટરને એક આવેદન પત્ર આપ્યું છે જેની વિગત ચોંકાવનારી છે. ખેડુતોએ કલેકટરને કહ્યું છે કે, નાગધરા, સાતેમ, કુંભાર ફળિયા, સરપોર, ગોપીવાડી, મહુડી, પુણી, ડબલાઇ, બુટલાવ, ભુલાફળિયા, નવા તળાવ અને પારડી જેવા ગામોમાં ખેડુતોની આંબાવાડીમાંથી રોજની 2000 મણ કેરીની ચોરી થાય છે, માટે આ ચોરી અટકાવવા માટે ખેડુતોની કેરીના રક્ષણ માટે પોલીસ પેટ્રોલીંગ આપવામાં આવે.

ખેડુતોનો આરોપ છે કે ખેતરમાં કામ કરતા મજુરો અને તેમના પુત્રો અંધારાનો લાભ લઇને ખેતરોમાંથી કેરી ચોરી જાય છે અને પછી સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં 500 રૂપિયે મણ વેચી નાંખે છે અને એવી કેરી ખરીદનારા વેપારીઓ પાછા આ જ કેરી 1500 રૂપિયે મણ લોકોને વેચી નાંખે છે. આંબો ભાડે રાખનારા ખેડુતોને મોટું નુકશાન થઇ રહ્યું છે.

Related Posts

Top News

'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે...
National 
'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

'અજેય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ  પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો છે, ત્યારબાદ...
Entertainment 
CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે  છે કે સામાન્ય...
Politics 
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને જનસૂરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર એક જ રસ્તાના મુસાફર બની ગયા હોય એવું...
Politics 
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.