શું ખરેખર ગુજરાતમાં આખી રાત ગરબા રમી શકાશે?

ગુજરાતના લોકોનો સૌથી પ્રિય તહેવાર નવલી નવરાત્રી 3 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે અને યુવાનોમાં જબરદસ્ત થનગનાટ અને ઉત્સાહ છે, કારણકે આ વખતે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે ગુજરાતીઓ સવારે 5 વાગ્યા સુધી ગરબા રમી શકશે.

પરંતુ સવાલ એ છે કે શું ખરેખર ગુજરાતમાં આખી રાત ગરબા રમી શકાશે? ઘણા બધા લોકોને ખબર નથી કે, સંઘવીએ ક્યાંયે એવું નથી કહ્યુ કે, લાઉડસ્પીકર, ડીજે કે માઇક સાથે આખી રાત ગરબા રમાશે.કાયદો તો કાયદાનું કામ કરશે. પોલીસે જાહેરનામું બહાર પાડેલું છે કે, રાત્રે 10થી 12 વાગ્યા સુધી જ લાઉડસ્પીકર વગાડી શકશે. રાત્રે 12 વાગ્યા પછી કાયદેસરના પગલાં લેવાશે. એટલે આખી રાત લાઉડ સ્પીકર સાથે ગરબા નહીં રમી શકશો તેનું ધ્યાન રાખજો.

About The Author

Top News

વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

ઉદ્યોગસાહસિકતાના વાસ્તવિક ઇકોસિસ્ટમમાં, વિજય માલ્યા નામ તીક્ષ્ણ મંતવ્યો અને ધ્રુવીકરણકારી ચર્ચા પેદા કરે છે. પરંતુ કોર્ટરૂમ ડ્રામાથી આગળ એક મહત્વપૂર્ણ...
Opinion 
વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

આજકાલ હવાઈ મુસાફરીને સલામત માનવામાં આવે છે, પરંતુ તાજેતરના સમયમાં બોઇંગ વિમાનો વિશે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે....
Science 
શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

દેવામાં ડુબેલા પાકિસ્તાનને એક વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનમાં ગધેડાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને કારણે...
World 
પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?

અમદાવાદ એરપોર્ટ પરથી 12 જૂને એર ઇન્ડિયાના વિમાને ટેક ઓફ કર્યું અને લગભગ 2 જ મિનિટમાં વિમાન દુર્ઘટનાનો શિકાર બની...
World 
શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.