- Gujarat
- શું ખરેખર ગુજરાતમાં આખી રાત ગરબા રમી શકાશે?
શું ખરેખર ગુજરાતમાં આખી રાત ગરબા રમી શકાશે?
By Khabarchhe
On

ગુજરાતના લોકોનો સૌથી પ્રિય તહેવાર નવલી નવરાત્રી 3 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે અને યુવાનોમાં જબરદસ્ત થનગનાટ અને ઉત્સાહ છે, કારણકે આ વખતે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે ગુજરાતીઓ સવારે 5 વાગ્યા સુધી ગરબા રમી શકશે.
પરંતુ સવાલ એ છે કે શું ખરેખર ગુજરાતમાં આખી રાત ગરબા રમી શકાશે? ઘણા બધા લોકોને ખબર નથી કે, સંઘવીએ ક્યાંયે એવું નથી કહ્યુ કે, લાઉડસ્પીકર, ડીજે કે માઇક સાથે આખી રાત ગરબા રમાશે.કાયદો તો કાયદાનું કામ કરશે. પોલીસે જાહેરનામું બહાર પાડેલું છે કે, રાત્રે 10થી 12 વાગ્યા સુધી જ લાઉડસ્પીકર વગાડી શકશે. રાત્રે 12 વાગ્યા પછી કાયદેસરના પગલાં લેવાશે. એટલે આખી રાત લાઉડ સ્પીકર સાથે ગરબા નહીં રમી શકશો તેનું ધ્યાન રાખજો.
Top News
Published On
આજના મુહૂર્તતારીખ -01-08-2025વાર - શુક્રવારમાસ - તિથિ- શ્રાવણ સુદ આઠમઆજની રાશિ - તુલા ચોઘડિયા, દિવસચલ...
ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર
Published On
By Kishor Boricha
અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, ભારતીય શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. હવે આજે...
સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?
Published On
By Nilesh Parmar
સુરતના અનેક વિસ્તારોની અંદર અશાંત ધારો લાગૂ પાડવામાં આવેલો છે. પરંતુ તેનો યોગ્ય રીતે અમલ નથી થતો તેવી ફરિયાદ ખુદ...
ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે
Published On
By Nilesh Parmar
ભાવનગર મહાનગર પાલિકાના મેયર ભરત બારડનો પાલિકાની ચૂંટણી આવે તે પહેલા વ્હોટસએપ ગ્રુપમાં એક મેસેજ ફરતો થતા ભાવનગરના રાજકારણમાં હડકંપ...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.