શું ખરેખર ગુજરાતમાં આખી રાત ગરબા રમી શકાશે?

ગુજરાતના લોકોનો સૌથી પ્રિય તહેવાર નવલી નવરાત્રી 3 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે અને યુવાનોમાં જબરદસ્ત થનગનાટ અને ઉત્સાહ છે, કારણકે આ વખતે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે ગુજરાતીઓ સવારે 5 વાગ્યા સુધી ગરબા રમી શકશે.

પરંતુ સવાલ એ છે કે શું ખરેખર ગુજરાતમાં આખી રાત ગરબા રમી શકાશે? ઘણા બધા લોકોને ખબર નથી કે, સંઘવીએ ક્યાંયે એવું નથી કહ્યુ કે, લાઉડસ્પીકર, ડીજે કે માઇક સાથે આખી રાત ગરબા રમાશે.કાયદો તો કાયદાનું કામ કરશે. પોલીસે જાહેરનામું બહાર પાડેલું છે કે, રાત્રે 10થી 12 વાગ્યા સુધી જ લાઉડસ્પીકર વગાડી શકશે. રાત્રે 12 વાગ્યા પછી કાયદેસરના પગલાં લેવાશે. એટલે આખી રાત લાઉડ સ્પીકર સાથે ગરબા નહીં રમી શકશો તેનું ધ્યાન રાખજો.

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -01-08-2025વાર - શુક્રવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ આઠમઆજની રાશિ - તુલા ચોઘડિયા, દિવસચલ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, ભારતીય શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. હવે આજે...
Business 
ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?

સુરતના અનેક વિસ્તારોની અંદર અશાંત ધારો લાગૂ પાડવામાં આવેલો છે. પરંતુ તેનો યોગ્ય રીતે અમલ નથી થતો તેવી ફરિયાદ ખુદ...
Gujarat 
સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?

ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે

ભાવનગર મહાનગર પાલિકાના મેયર ભરત બારડનો પાલિકાની ચૂંટણી આવે તે પહેલા વ્હોટસએપ ગ્રુપમાં એક મેસેજ ફરતો થતા ભાવનગરના રાજકારણમાં હડકંપ...
Politics 
ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.