સુરત ડાયમંડ બૂર્સને ધમધમતું કરવા હર્ષ સંઘવીએ કેમ મેદાનમાં આવવું પડ્યું?

 દુનિયાના સૌથી ઉંચા બિલ્ડીંગ અને દેશનું ઘરેણું બનનારા સુરત ડાયમંડ બૂર્સનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17 ડિસેમ્બર 2023ના દિવસે ઉદઘાટન કર્યાના પોણા બે મહિના પછી પણ સુરત ડાયમંડ બૂર્સ ધમધમતું થયું નથી. સુરત ડાયમંડ બૂર્સના હોદ્દેદારો ડાયમંડ વેપારીઓને ઘણા સમયથી ઓફિસો શરૂ કરવા માટેના પ્રયાસો કરી રહ્યા હતા. અનેક વખત કતારગામ, વરાછાથી બસની સુવિધા પણ કરવામાં આવી પરંતુ ઘણા વેપારીઓ સુરત ડાયમંડ બૂર્સમાં આવવા તૈયાર થથા નહોતા.

હવે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મેદાનમાં આવ્યા છે અને તેમણે 25 જુલાઇએ મહિધરપરા હીરાબજારના વેપારીઓ સાથે અને 28 જુલાઇએ વરાછા બજારના વેપારીઓ અને સુરત ડાયમંડ બૂર્સના સંચાલકો સાથે બેઠક કરી હતી. જાણવા મળેલી વિગત 5-6 વેપારી એવા હતા જે બૂર્સમાં આવવા નહોતા માંગતા, પરંતુ હર્ષ સંઘવી સારી ભાષામાં સમજાવી દેતા હવે બધા વેપારીઓ 21 જાન્યુઆરી 2026 વસંત પંચમીના દિવસથી બૂર્સમાં ઓફિસ શરૂ કરી દેશે.

About The Author

Top News

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થવા પામ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ...
Business 
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે મોટો નિર્ણય લેવા માટે તૈયાર છે. તેઓ વૈભવ સૂર્યવંશીને...
Sports 
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

ભારત સરકારે સોમવારે જાહેર કર્યું કે વર્ષ 2026માં દેશમાં ચોમાસુ વરસાદ સામાન્ય કરતાં નબળો રહેવાની સંભાવના છે. આ ત્રણ વર્ષમાં...
National 
ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?

દેશની રાજકીય વ્યવસ્થામાં ધરખમ ફેરફાર લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વકાંક્ષી પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ અંતર્ગત...
National 
લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.