એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા આખરે ગુજરાત સરકારે રત્નકલાકારો માટે સહાય પેકેજની જાહેરાત કરી. સરકારે GR બહાર પાડ્યાને લગભગ 20 દિવસ થઇ ગયા, પરંતુ એક પણ રત્નકલાકારે ફી માટે કન્ફર્મ આવેદન કર્યું હોય એવું સામે આવ્યું નથી.

રત્નકલાકાર બેરોજગાર છે એવુ કન્ફર્મેશન આપવા 3 સંસ્થાઓને પરવાનગી આપવામાં આવી છે. શ્રમ કચેરી, રોજગાર કચેરી અને સુરત ડાયમંડ એસોસિયેશન. શ્રમ કચેરીમાં એક પણ રત્નકલકાર નોંધાયેલો નથી, રોજગાર કચેરીમાં 179 રત્નકલાકાર નોંધાયેલા છે એટલે બધો દરોમદાર સુરત ડાયમંડ એસોસિયેશન પર છે.

સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ જગદીશ ખુંટે કહ્યું કે, છેલ્લાં 2 દિવસમાં 50 જેટલા રત્નકલાકારો અરજી લઇને આવ્યા હતા.લાખો રત્નકલાકારો બેરાજગાર બન્યાની વાત હતી.

Related Posts

Top News

PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં બ્રિટનના પ્રવાસે ગયા હતા અને ત્યાં તેમણે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરના સત્તાવાર PM હાઉસ પર ચાય...
World 
PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ઘોંચમાં પડ્યો છે. આ પ્રોજેક્ટમાં 1297 રોકાણકારો સાથે 1000 કરોડ...
Business 
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ

હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે રાત્રે સુરતમાં સર્કીટ હાઉસમાં રાત્રે ડાયમંડ વેપારીઓએ સાથે એક બેઠક કરી હતી જેને કારણે સુરત...
Gujarat 
હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?

લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’

મહારાષ્ટ્રમાં આર્થિક રીતે પછાત મહિલાઓ માટે બનાવવામાં આવેલી લાડકી બહેન યોજના હેઠળ 14000થી વધુ પુરુષોએ છેતરપિંડી કરીને નાણાકીય લાભ મેળવ્યા...
National  Politics 
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’
Copyright (c) Khabarchhe All Rights Reserved.