એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા આખરે ગુજરાત સરકારે રત્નકલાકારો માટે સહાય પેકેજની જાહેરાત કરી. સરકારે GR બહાર પાડ્યાને લગભગ 20 દિવસ થઇ ગયા, પરંતુ એક પણ રત્નકલાકારે ફી માટે કન્ફર્મ આવેદન કર્યું હોય એવું સામે આવ્યું નથી.

રત્નકલાકાર બેરોજગાર છે એવુ કન્ફર્મેશન આપવા 3 સંસ્થાઓને પરવાનગી આપવામાં આવી છે. શ્રમ કચેરી, રોજગાર કચેરી અને સુરત ડાયમંડ એસોસિયેશન. શ્રમ કચેરીમાં એક પણ રત્નકલકાર નોંધાયેલો નથી, રોજગાર કચેરીમાં 179 રત્નકલાકાર નોંધાયેલા છે એટલે બધો દરોમદાર સુરત ડાયમંડ એસોસિયેશન પર છે.

સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ જગદીશ ખુંટે કહ્યું કે, છેલ્લાં 2 દિવસમાં 50 જેટલા રત્નકલાકારો અરજી લઇને આવ્યા હતા.લાખો રત્નકલાકારો બેરાજગાર બન્યાની વાત હતી.

About The Author

Related Posts

Top News

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.