પહેલા જ વરસાદમાં અયોધ્યા ધોવાઇ ગયું, ભ્રષ્ટાચારીઓએ ભગવાન રામને પણ ન છોડ્યા

એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદમાં બોલે છે કે ભ્રષ્ટાચાર મૂક્ત ભારત બનાવવું છે અને ભષ્ટ્રાચાર કરનાર ચમરબંધને છોડવામાં નહીં આવે. બીજી તરફ ગુજરાત સમાચારના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપના ભષ્ટ્રાચારીઓએ ભગવાન રામને પણ ન છોડ્યા.

અયોધ્યામાં પહેલાં જ વરસાદે વિકાસનો પરપોટો ફુટી ગયો છે. ભગવાન રામની નગરી અયોધ્યાની હાલત અત્યંત દયનીય બની ગઇ છે. 844 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રસ્તા પર ગાબડાં પડી ગયા છે. ભક્તો માટે બનાવવામાં આવેલી હોસ્પિટલમાં પાણી ભરાઇ ગયા છે અને ગર્ભગૃહમાં જ્યા રામલલ્લા બિરામાન છે ત્યા પણ પાણી ટપકી રહ્યું છે. ભગવાન પોતે અત્યારે રામ ભરોસે થઇ ગયા છે.

અયોધ્યાને ટોપ રિલિઝિયસ ટુરિસ્ટ સ્પોટ બનાવવા માટે ઉચ્ચ કક્ષાનું બાંધકામ ન કરાયું, તેનું આ પરિણામ જોવા મળી રહ્યું છે. ભષ્ટ્રાચારીઓ ભગવાન રામને પણ છોડતા નથી. રામભક્તોને આ દુર્દશા દેખાતી નથી.

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.