Loksabha Election 2019

BJP પાસે મુખ્યાલય બનાવવા માટે 700 કરોડ ક્યાંથી આવ્યાં?: CM કમલનાથનો સવાલ  

લોકસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો સતત એકબીજા પર પ્રહારો કરી રહ્યાં છે. નેતાઓ પોતાની રેલીમાં વિરોધીઓ પર નિશાન તાકવાનો એક પણ મોકો જવા નથી દઇ રહ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ વચ્ચે શાબ્દિક જંગ ચાલી રહી છે....
National  Politics  Loksabha Election 2019 

પોસ્ટ વિભાગની એક ભૂલના લીધે રજનીકાંત ચૂંટણીમાં મત ન નાખી શક્યા

તમિલ સિનેમા ઇન્ડસ્ટ્રીઝના સૌથી ચર્ચિત એક્ટર્સ યુનિયનના ચૂંટણી નાડીગાર સંગમમાં રવિવારે ચેન્નઇમાં મતદાન થઇ રહ્યું છે, પરંતુ તમિલ સિનેમના સુપરસ્ટાર રજનીકાંત આ ચૂંટણીમાં મત આપી શક્યા ન હતા. તેની પાછળ પોસ્ટ વિભાગની આળસું કામગીરી કારણભૂત રહી હતી. પોસ્ટલ વોટ સમય...
Entertainment  Loksabha Election 2019 

સની દેઓલના સાંસદ પદ પર સંકટના વાદળ છવાયા

અભિનેતામાંથી સાંસદ બનેલા સની દેઓલના સાંસદ પદ પર ખતરાના વાદળ મંડાયા છે. પંજાબ કોંગ્રેસે 59 વર્ષીય સની દેઓલ પર હાલની લોકસભા ચૂંટણી દરમિયાન ગુરદાસપુર બેઠક પરથી ઉમેદવાર તરીકે 70 લાખની ચૂંટણી ખર્ચ મર્યાદા વટાવી હોવાનો આરોપ લગાવ્યો છે. એક વરિષ્ઠ...
National  Entertainment  Loksabha Election 2019 

બાબા રામદેવના મતે આ કારણે કોંગ્રેસ ચૂંટણી હારી, કારણ જાણી તમે પણ હસી પડશો

યોગ ગુરુ બાબા રામદેવ આજકાલ પોતાના સ્ટેટમેન્ટ્સને કારણે ખાસ્સા ચર્ચામાં છે. અવારનવાર મોદી સરકારના વખાણ કરતા બાબા રામદેવે હવે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી કેમ હારી તેનું કારણ જણાવ્યું છે. બાબા રામદેવે બુધવારના રોજ કહ્યું હતું કે, જવાહર લાલ નેહરુ અને...
National  Politics  Loksabha Election 2019 

રિપોર્ટમાં દાવો: મતગણતરી પહેલા રાહુલ ગાંધીએ મંત્રીમંડળ નક્કી કરી લીધું હતું

હાલમાં જ સંપન્ન થયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને મોટી હારનો સમાનો કરવો પડ્યો હતો અને તેના ખાતામાં માત્ર 52 બેઠકો આવી છે. હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની વાત કરી હતી.. પાર્ટીનો દાવો છે કે રાહુલ...
National  Politics  Loksabha Election 2019 

BJPના અધ્યક્ષપદ અંગે આવ્યા મોટા સમાચાર

લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત પ્રદર્શન કરનારી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષપદની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે, નવા અધ્યક્ષ કોણ બનશે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી જીત્યા બાદ તેમને હોમ મિનિસ્ટર બનાવવામાં આવ્યા હતા. એટલે હવે ભાજપ અધ્યક્ષની...
National  Politics  Loksabha Election 2019 

BJPના ત્રણ મોટા મંત્રી કેમ સોનિયા ગાંધીને મળવા ગયા, જાણો

કેન્દ્ર સરકારના ત્રણ મંત્રીઓ શુક્રવારના રોજ કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધીને મળવા માટે તેમના નિવાસસ્થાને ગયા હતા. સોનિયા ગાંધીને મળનારા આ મંત્રીઓમાં સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જૂન રામ મેઘવાલ અને કૃષિ તથા ખેડૂત કલ્યાણ...
National  Loksabha Election 2019 

PM મોદીનું ન્યૂ ઇન્ડિયાઃ કન્હૈયાને રીજેક્ટ અને તેજસ્વી કેમ એક્સેપ્ટ કરે છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂ ઇન્ડિયાની વાત કરે છે. આ ન્યૂ ઇન્ડિયા એટલે દેશનું યુવાધન કેવી રીતે વિચારે છે, કેવી રીતે વર્તે છે. કોને પસંદ કરે છે, કોને નાપંસદ કરે છે. લોકસભાની ચૂંટણીના પરિણામોએ બતાવ્યું કે ન્યૂ ઇન્ડિયાનો મતલબ શું છે....
National  Politics  Loksabha Election 2019 

સોનિયા ગાંધી સંસદીય દળના નેતા ચૂંટાયા, રાહુલ હાર બાદ પહેલીવાર ગર્જ્યા

કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં ફરીએકવાર સોનિયા ગાંધીને સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓમાં પ્રાણ ફૂંકતા તેમને આક્રામક અને મજબૂત બન્યા રહેવા માટે કહ્યું હતું. સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમે...
National  Loksabha Election 2019 

શપથવિધિમાં મનસુખ માંડવીયા 'મેં' શબ્દનું ઉચ્ચારણ કરતા ભૂલી ગયા, પછી...

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ મંત્રીઓનો શપથ સમારોહ દિલ્હી ખાતે યોજાયો હતો. આ શપથ સમારોહમાં સળંગ બીજી વખત રાજ્યકક્ષાના મંત્રી મનસુખ માંડવીયા શપથ લેવામાં ઉતાવળ કરી ગયા હતા. રાજ્યકક્ષાના મંત્રી મનસુખ માંડવીયાએ 'મેં' શબ્દનું ઉચ્ચારણ કર્યા વગર જ પોતાના...
National  Gujarat  Loksabha Election 2019 

અમિત શાહને ગૃહમંત્રી બનાવવા પર જિગ્નેશ મેવાણીએ કરી ટ્વીટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળમાં કેટલાક ચોંકાવનારા નિર્ણયો લીધાં છે જેમાં સૌથી મહત્ત્વનો નિર્ણય અમિત શાહને ગૃહમંત્રી બનાવવાનો છે. અમિત શાહને ગૃહમંત્રી બનાવ્યાં બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઇ છે. ગુજરાતના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ અમિત શાહ...
National  Politics  Loksabha Election 2019 

ગુજરાતમાંથી ત્રણ મંત્રી, જાણો અન્ય રાજ્યોમાંથી કેટલા અને કોણ-કોણ મંત્રી બન્યા?

સંસદમાં જુદા જુદા રાજ્યોનું પ્રતિનિધિત્વ કરનાર મંત્રીઓની સંપૂર્ણ યાદી:   ઉત્તર પ્રદેશ (9): નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, સ્મૃતિ ઇરાની, મહેન્દ્ર નાથ પાન્ડે, સંતોષ ગંગવાર, હરદીપ સિંહ પુરી, વીકે સિંહ, સાધ્વી નિરંજન જ્યોતિ અને સંજીવ બાલિયન મહારાષ્ટ્ર (8): નિતિન ગડકરી, પ્રકાશ જાવડેકર,...
National  Politics  Loksabha Election 2019 

Latest News

ચૈત્ર નવરાત્રી: ગુરુવારથી થશે શક્તિની આરાધનાનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત, પૂજાવિધિ

હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર મનાતી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ આવતીકાલથી થઈ રહ્યો છે. નવ દિવસ સુધી ચાલતો આ મહોત્સવ આદ્યશક્તિ...
Astro and Religion 
ચૈત્ર નવરાત્રી: ગુરુવારથી થશે શક્તિની આરાધનાનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત, પૂજાવિધિ

12GB RAM વાળો ‘Lava Bold 2 5G’ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

15,000 રૂપિયા સુધીના બજેટમાં નવો ફોન શોધી રહેલા ગ્રાહકો માટે Lavaએ એક નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ‘Lava...
Tech and Auto 
12GB RAM વાળો ‘Lava Bold 2 5G’ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

ટ્રમ્પ સરકારને ઝટકો, NCTCના ડિરેક્ટરનું રાજીનામું, કહ્યું- ઈરાન અમેરિકા માટે ખતરો નહોતો

ઈરાન સામેના યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતાના જ વહીવટીતંત્રમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે. વિપક્ષી સાંસદોના વિરોધ...
World 
ટ્રમ્પ સરકારને ઝટકો, NCTCના ડિરેક્ટરનું રાજીનામું, કહ્યું- ઈરાન અમેરિકા માટે ખતરો નહોતો

શક્તિસિંહ ગોહિલ-ગુજરાત કોંગ્રેસના એક 'રોયલ હિપ્પી' હવે શું કરશે?

ગુજરાત કોંગ્રેસના મોટા નેતા શક્તિસિંહ ગોહિલે હાલની રાજ્યસભામાં પોતાનું છેલ્લું ભાષણ આપ્યું. લીમડાના રાજવી પરિવારમાં જન્મેલા શક્તિસિંહ કહ્યું કે તેઓ...
Politics 
શક્તિસિંહ ગોહિલ-ગુજરાત કોંગ્રેસના એક 'રોયલ હિપ્પી' હવે શું કરશે?

Business

વોટ્સએપ ચેટ્સના આધારે આવકવેરા વિભાગે આપી રૂ. 22 કરોડની ટેક્સ નોટિસ! કોર્ટે જાણો શું કર્યું વોટ્સએપ ચેટ્સના આધારે આવકવેરા વિભાગે આપી રૂ. 22 કરોડની ટેક્સ નોટિસ! કોર્ટે જાણો શું કર્યું
દિલ્હી સ્થિત આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ (ITAT)એ આવકવેરા કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં વોટ્સએપ ચેટ્સને આધાર માનીને વધારેલા કરને...
નિફ્ટી 21000 સુધી ઘટી શકે છે... ક્રૂડ ઓઇલના ઊંચા ભાવના કારણે માર્કેટ પર પ્રેશર, Emkayએ આપી ચેતવણી
ફોર્બ્સ લિસ્ટ 2026: લક્ષ્મી મિત્તલે રોજ 274 કરોડની કમાણી કરી, અદાણીની કમાણી 30% ઘટી અને અંબાણી...
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ જાય તો દુનિયા સુધી કેવી રીતે પહોંચશે તેલ? આ છે વૈકલ્પિક માર્ગો
Copyright (c) Khabarchhe All Rights Reserved.