એર ઇન્ડિયા પ્લેન ક્રેશ: આ 5 સવાલોના જવાબ મળવા જ જોઇએ

અમદાવાદમાં 12 જૂને બનેલી વિમાન દુર્ઘટનાએ એવિએશન વર્લ્ડમાં અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે. પરંતુ આ 5 સવાલો એવા છે જેના જવાબ મળવા જરૂરી છે.

બંને એન્જિનો એક સાથે કેવી રીતે ફેઇલ થયા, આવું જ્વલ્લે જ બનતું હોય છે. આવું કેમ થયું તેના સવાલનો જવાબ મળવો જોઇએ જેથી ભવિષ્યમાં ધ્યાન રાખી શકાય. દિલ્હીથી અમદાવાદ જ્યારે આ ફલાઇટ આવી હતી ત્યારે તેના એક યાત્રી આકાશ વત્સે વીડિયો બનાવ્યો હતો કે વિમાનમાં AC અને બેલ ચાલતો નથી. તો આવી બેદકકારી કેમ તેનો જવાબ મળવો જોઇએ. શું વિમાન પર સાયબર હુમલો થયો હતો કે કેમ? તેનો પણ જવાબ શોધવો જરૂરી છે. સોશિયલ મીડિયા પર કથિત પૂર્વ CIA અધિકારી સારા એડમ્સનું ટ્વીટ વાયરલ થઇ રહ્યું છે. સારાએ લખેલું કે ISI ભારત પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે, જે બે દિવસમા થશે. સારાએ 9 જૂને ટ્વીટ કર્યુ હતું. આની તપાસ થવી જોઇએ. સુમીત સભરવાલ જેવા અનુભવી પાઇલોટે ગણતરીની સેકન્ડસમાં વિમાન પર કંટ્રોલ કેવી રીતે ગુમાવી દીધો? 5 સવાલોનો જવાબ જાણવા જરૂરી છે.

Related Posts

Top News

હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે  છે કે સામાન્ય...
Politics 
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને જનસૂરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર એક જ રસ્તાના મુસાફર બની ગયા હોય એવું...
Politics 
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટેસ્ટ સિરીઝની પાંચમી અને નિર્ણાયક મેચ  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ છે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર...
Sports 
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર 25 ટકા ટેરિફ નાંખવાની અને 1 ઓગસ્ટથી અમલ કરવાની જાહેરાત કરી. ટ્રમ્પના આ ટેરિફની સૌથી...
Business 
ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.