અવિમુક્તેશ્વરાનંદ શંકરાચાર્ય તો દુરની વાત પોતે બ્રાહ્મણ પણ નથી, આ સંતનો દાવો

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના દિવસે થવાનો છે અને દેશભરના લોકોમાં ઉત્સાહ છે. તો બીજી તરફ શંકરાચાર્યોમાં પણ અયોધ્યા જવા ન જવા વિશેનો વિવાદ ચાલી રહ્યો છે.

જ્યોર્તિર પીઠના શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીએ તેમનો એક વીડિયો જાહેર કર્યો છે. વીડિયો સામે આવ્યા બાદ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદ વિશે તેમણે કહ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક સંત સ્વામી અવિમુક્તેશ્વરાનંદ દ્વારા પોતાને શંકરાચાર્ય ગણાવતા કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે જ્યોતિષપીઠના શંકરાચાર્ય સહિત ચાર શંકરાચાર્યોને શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ મળ્યું નથી. ચારેય શંકરાચાર્ય આ સમારોહમાં હાજરી આપવાના નથી.

વાસુદેવાનંદ સરસ્વતીએ દાવો કર્યો છે કે અવિમુક્તેશ્વરાનંદ શંકરાચાર્ય તો દુરની વાત, પરંતુ પોતે બ્રાહ્મણ પણ નથી. વાસુદેવાનંદ સરસ્વતીએ કહ્યું કે, હું તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવાનો છું.

About The Author

Related Posts

Top News

'હવે તો હદ થઇ ગઈ,' ટ્વિંકલ ટ્વિંકલ લિટલ... ભણવાનો ખર્ચ 2.24 લાખ રૂપિયા

ભારતમાં બાળકો માટે પ્રારંભિક શિક્ષણ વધુને વધુ મોંઘુ થઈ રહ્યું છે. તાજેતરમાં, એક શાળાની KG (સિનિયર કિન્ડરગાર્ટન) ફી...
National 
'હવે તો હદ થઇ ગઈ,' ટ્વિંકલ ટ્વિંકલ લિટલ... ભણવાનો ખર્ચ 2.24 લાખ રૂપિયા

AXIS-માય ઇન્ડિયાએ બંગાળનો એક્ઝિટ પોલ જાહેર ન કર્યો, શું એક્ઝિટ પોલ મોટું કૌભાંડ છે?

તા. 4થી મેના દિવસે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. તે પહેલા ઘણી બધી પોલિંગ એજન્સીઓએ...
National 
AXIS-માય ઇન્ડિયાએ બંગાળનો એક્ઝિટ પોલ જાહેર ન કર્યો, શું એક્ઝિટ પોલ મોટું કૌભાંડ છે?

બદલાઈ જવાની છે ફ્યૂઅલ સિસ્ટમ! હવે પેટ્રોલ-ડીઝલથી ગાડીઓ નહીં ચાલે, ગડકરીએ ઓટો કંપનીઓને આપી ચેતવણી

એન્જિનના અવાજથી લઈને પેટ્રોલ અને ડીઝલની ગંધ સુધી, બધું ધીમે ધીમે ઇતિહાસ બનવા તરફ જઈ રહ્યું છે. અને આ...
Tech and Auto 
બદલાઈ જવાની છે ફ્યૂઅલ સિસ્ટમ! હવે પેટ્રોલ-ડીઝલથી ગાડીઓ નહીં ચાલે, ગડકરીએ ઓટો કંપનીઓને આપી ચેતવણી

આઝા ફૅશન્સે ‘ROAR’ રજૂ કર્યું: શિલ્પા શેટ્ટી કુન્દ્રા સાથે નવી ડિઝાઇનર ભાગીદારી

મુંબઈ (મહારાષ્ટ્ર) [ભારત], 29 એપ્રિલ: ભારતના અગ્રણી મલ્ટી-ડિઝાઇનર ફૅશન રિટેલર Aza Fashions એ તાજેતરમાં અભિનેત્રી, ઉદ્યોગસાહસિક અને સ્ટાઇલ આઇકન Shilpa...
Gujarat 
આઝા ફૅશન્સે ‘ROAR’ રજૂ કર્યું: શિલ્પા શેટ્ટી કુન્દ્રા સાથે નવી ડિઝાઇનર ભાગીદારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.