અવિમુક્તેશ્વરાનંદ શંકરાચાર્ય તો દુરની વાત પોતે બ્રાહ્મણ પણ નથી, આ સંતનો દાવો

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના દિવસે થવાનો છે અને દેશભરના લોકોમાં ઉત્સાહ છે. તો બીજી તરફ શંકરાચાર્યોમાં પણ અયોધ્યા જવા ન જવા વિશેનો વિવાદ ચાલી રહ્યો છે.

જ્યોર્તિર પીઠના શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીએ તેમનો એક વીડિયો જાહેર કર્યો છે. વીડિયો સામે આવ્યા બાદ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદ વિશે તેમણે કહ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક સંત સ્વામી અવિમુક્તેશ્વરાનંદ દ્વારા પોતાને શંકરાચાર્ય ગણાવતા કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે જ્યોતિષપીઠના શંકરાચાર્ય સહિત ચાર શંકરાચાર્યોને શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ મળ્યું નથી. ચારેય શંકરાચાર્ય આ સમારોહમાં હાજરી આપવાના નથી.

વાસુદેવાનંદ સરસ્વતીએ દાવો કર્યો છે કે અવિમુક્તેશ્વરાનંદ શંકરાચાર્ય તો દુરની વાત, પરંતુ પોતે બ્રાહ્મણ પણ નથી. વાસુદેવાનંદ સરસ્વતીએ કહ્યું કે, હું તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવાનો છું.

About The Author

Related Posts

Top News

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રિપુરામાં મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં પુરી થયેલી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ...
National 
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

અલ્લાહબાદ હાઈકોર્ટે તાજેતરમાં પશુઓના કથિત ગેરકાયદેસર પરિવહન અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સાથે જ કોર્ટે આ સંદર્ભમાં જપ્ત કરાયેલ...
National 
‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો...
Gujarat 
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે...
Gujarat 
ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.