- National
- ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ
ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ
By Khabarchhe
On

હરિયાણામા નુંહમાં તાજેતરમાં તબલીગી જમાતની ધર્મસભાં કાંઘલવી તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદે ઘણી મહત્ત્વની વાત કરી હતી. તેમણે કહ્યું કે, ભારતમાં રહીએ છીએ તો ભારતના કાયદા આપણે પાડવા પડશે. ઇસ્લામ ક્યારેય દેશ સામે બળવો કરવાની મંજૂરી આપતું નથી.
તેમણે કહ્યું કે, એક સાચા મુસલમાને દિવસમાં 5 વખત નમાઝ અદા કરવી જોઇએ અને બાળકોને પણ મસ્જિદમાં લઇ જવા જોઇએ.ખાસ કરીને દીકરીઓ અને ઘરની મહિલાઓને ઇસ્લામનું શિક્ષણ આપવું જોઇએ.
જે લોકો પોતાના માતા-પિતાની આજ્ઞા માનતી નથી તેમને ખુદા ક્યારેય માફ કરતા નથી. જો મુસલમાનો જકાત આપનારા બનશે તો દુનિયામાંથી ગરીબી દુર થશે.
તબલીગી જમાત સાથે જોડાયેલા મુસલમાનો સુન્ની મુસલમાન હોય છે અને તેઓ દેવબંદી વિચારધારાથી પ્રભાવિત હોય છે.
Related Posts
Top News
Published On
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચે કંઈ બરાબર નથી ચાલી રહ્યું. મસ્કે પહેલા DOGEમાંથી રાજીનામું...
રેપો રેટમાં ઘટાડાથી તમારી EMI કેટલી ઘટશે? જાણી લો
Published On
By Vidhi Shukla
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બે દિવસીય મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકની ચર્ચા બાદ આજે ફરી લોન લેનારાઓ માટે સારા...
અદાણી ગ્રુપે FY25માં ભર્યો રૂ. 75,000 કરોડનો ટેક્સ, ગયા વર્ષ કરતા 29% વધારે
Published On
By Nilesh Parmar
ગૌતમ અદાણી એક જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ એમના અદાણી ગ્રુપ દ્વારા દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તાજેતરના સમાચાર...
જીન્સ અને T-શર્ટ પહેરેલી 4 છોકરી UPમાં ભીખ કેમ માંગી રહી છે... આધારમાં છે ગુજરાતનું સરનામું!
Published On
By Kishor Boricha
ઉત્તર પ્રદેશના બલિયાના સુખપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં જીન્સ અને T-શર્ટ પહેરેલી ચાર...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.