રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુ.નો દિવસ જ કેમ? 84 સેકન્ડનું મુહૂર્ત

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરી 2024નો દિવસ પસંદ કરવામાં આવ્યો છે,ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ છે કે આ જ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો? પ્રાણ પ્રતિષ્ઠાના મુહૂર્તનો સમય કયો છે?

રામ મંદિરના ગર્ભગૃહમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના દિવસે બપોરે 12 વાગ્યે 29 મિનિટ અને 8 સેકન્ડે શરૂ થશે અને બપોરે 12 વાગ્યે 30 મિનિટ અને 32 સેકન્ડ શુભમુર્હૂત પૂરું થશે. મતલબ કે 84 સેકન્ડમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે.

22 જાન્યુઆરીનો દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો? એના માટે જ્યોતિષીઓનું કહેવું છે કે, આ દિવસ શુક્લ પક્ષ દ્વાદશીનો દિવસ છે અને અભીજિત મુહૂર્ત છે. આ દિવસે ચડતી અવસ્થામાં રામલલ્લામાં મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે.  આ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી મંદિરની સ્થિરતા અકબંધ રહેશે.

ઉપરાંત રામલલ્લા જ્યારે બિરાજમાન થશે ત્યારે ધર્મ અને આધ્યાત્મિકતા માટે જેમને જવાબદાર માનવામાં આવે છે તેવા ગુરુનો ગૃહ મેષ રાશિમાં ઉર્ધ્વગામીમાં આવશે. ટુંકમાં આ દિવસે તમામ ગ્રહો શુભ સ્થિતિમાં રહેશે.

Top News

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
Opinion 
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

26 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં...
National 
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે

દેશના ખૂણે ખૂણે લોકો હવે પૈસા ઉપાડવા માટે ATMનો ઉપયોગ કરી રહ્યા છે. જો તમે પણ ATMમાંથી પૈસા...
Business 
બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.