અયોધ્યા રામ મંદિરમાં 20 પૂજારીઓની ભરતી, 3000 અરજી આવી

અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય રામ મંદિર માટં રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્રારા પૂજારીઓની નિમણૂંક માટે એક જાહેર ખબર આપવામાં આવી હતી. કુલ 20 પૂજારી લેવાના છે, તેમાં 3,000 અરજીઓ આવી હતી. જાણવા મળેલી વિગત મુજબ 3,000માંથી 200 અરજીઓ શોર્ટ લિસ્ટ કરવામાં આવશે અને તેમાંથી 20ના ઇન્ટરવ્યૂ લેવાશે.

આ ઇન્ટરવ્યૂ વિશ્વ હિંદુ પરિષદની કારસેવકપૂરમમાં આવેલી હેડઓફિસમાં લેવાશે. પસંદગી પામેલા પૂજારીઓને 6 મહિનાની તાલીમ અપાશે અને રહેવા-જમવા સાથે 2,000 રૂપિયા સ્ટાઇપન્ડ આપવામાં આવશે. 200માંથી જે પસંદ નહીં થશે તેમને પણ તાલીમ અપાશે અને પ્રમાણપત્ર આપવમાં આવશે.

ઇન્ટરવ્યૂ માટે 3 સભ્યોની પેનલ બનાવવામા આવી છે, જેમાં જયકાંત મિશ્રા, સત્યનારાયણ દાસ નંદિની શરણનો સમાવેશ થાય છે.  જે ઉમેદવારોને કર્મ કાંડ, શાસ્ત્રોના જ્ઞાન વિશે સવાલ પુછવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 16-07-2025 દિવસ: બુધવાર મેષ: પૈસા સંબંધિત બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે. રાજનીતિમાં સંપર્ક વિસ્તારો વ્યાપક હશે અને...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

એપલ સાથે તીવ્ર સ્પર્ધા માટે ગૂગલની તૈયારી, લાવી રહ્યું છે એક નવું પ્લેટફોર્મ, એન્ડ્રોઇડ અને ક્રોમOS મર્જ થઇ જશે

ગુગલ એક મોટી યોજના તૈયાર કરી રહ્યું છે અને આગામી દિવસોમાં એન્ડ્રોઇડ અને ક્રોમOSને જોડીને એક શક્તિશાળી સિંગલ...
Tech and Auto 
એપલ સાથે તીવ્ર સ્પર્ધા માટે ગૂગલની તૈયારી, લાવી રહ્યું છે એક નવું પ્લેટફોર્મ, એન્ડ્રોઇડ અને ક્રોમOS મર્જ થઇ જશે

ટેસ્લા મોડેલ Y ભારતમાં 60 લાખમાં થશે ઉપલબ્ધ, જાણો અન્ય દેશોમાં તે કેટલી કિંમતમાં વેચાય છે

આખરે, વિશ્વની લોકપ્રિય ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાએ સત્તાવાર રીતે ભારતમાં પગ મૂક્યો છે. ટેસ્લાએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (...
Tech and Auto 
ટેસ્લા મોડેલ Y ભારતમાં 60 લાખમાં થશે ઉપલબ્ધ, જાણો અન્ય દેશોમાં તે કેટલી કિંમતમાં વેચાય છે

રેલવેના ડબ્બામાં 75 સીટ અને 400 મુસાફરો, હવે આ નહીં ચાલે... ભીડ ઘટાડવા જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ જ અપાશે!

લોકોની મુસાફરીને સરળ બનાવવા માટે રેલ્વે સતત ફેરફારો કરી રહ્યું છે. આ અંતર્ગત, છેલ્લા કેટલાક દિવસોમાં રેલ્વેએ ઘણા મોટા...
Business 
રેલવેના ડબ્બામાં 75 સીટ અને 400 મુસાફરો, હવે આ નહીં ચાલે... ભીડ ઘટાડવા જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ જ અપાશે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.