લોકસભા પહેલા ચૂંટણી પંચે રાજ્યોને આપ્યો આ આદેશ

લોકસભાની ચૂંટણીમાં બધી પાર્ટીઓ જોરશોરથી લાગી ગઇ છે એવા સમયે ચૂંટણી પંચે એક મહત્ત્વનો આદેશ જારી કર્યો છે.

વર્ષ 2024માં લોકસભાની ચૂંટણ થવાની છે એ પહેલા દેશના ચૂંટણી પંચે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે જે અધિકારીઓ 3 વર્ષ કરતા વધારે સમય એક જ પોસ્ટ પર હોય તેમની બદલી કરી નાંખવી.

ચુંટણી પંચે પોલીસ તંત્ર અને રેવન્યૂ વિભાગને આદેશ કર્યો છે કે, 31 જાન્યુઆરી પહેલા આવા અધિકારીઓની યાદી ચૂંટણી પંચને મોકલી આપવી.

ફેબ્રુઆરી 2024 પછી ધડાધડ બદલીઓ આવી શકે છે. પોલીસ તંત્રમાં પીએસઆઇ, પીઆઇ, ડેપ્યુટી એસપીની બદલી થશે તો રેવેન્યૂ વિભાગમાં મામતદાર અને ડેપ્યુટી કલેકટરની બદલી થશે.

ગુજરાતમાં પણ આનો અમલ થશે અને ફેબ્રુઆરી પછી બદલીઓ જોવા મળશે.

About The Author

Top News

વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

ઉદ્યોગસાહસિકતાના વાસ્તવિક ઇકોસિસ્ટમમાં, વિજય માલ્યા નામ તીક્ષ્ણ મંતવ્યો અને ધ્રુવીકરણકારી ચર્ચા પેદા કરે છે. પરંતુ કોર્ટરૂમ ડ્રામાથી આગળ એક મહત્વપૂર્ણ...
Opinion 
વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

આજકાલ હવાઈ મુસાફરીને સલામત માનવામાં આવે છે, પરંતુ તાજેતરના સમયમાં બોઇંગ વિમાનો વિશે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે....
Science 
શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

દેવામાં ડુબેલા પાકિસ્તાનને એક વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનમાં ગધેડાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને કારણે...
World 
પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?

અમદાવાદ એરપોર્ટ પરથી 12 જૂને એર ઇન્ડિયાના વિમાને ટેક ઓફ કર્યું અને લગભગ 2 જ મિનિટમાં વિમાન દુર્ઘટનાનો શિકાર બની...
World 
શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.