લોકસભા પહેલા ચૂંટણી પંચે રાજ્યોને આપ્યો આ આદેશ

લોકસભાની ચૂંટણીમાં બધી પાર્ટીઓ જોરશોરથી લાગી ગઇ છે એવા સમયે ચૂંટણી પંચે એક મહત્ત્વનો આદેશ જારી કર્યો છે.

વર્ષ 2024માં લોકસભાની ચૂંટણ થવાની છે એ પહેલા દેશના ચૂંટણી પંચે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે જે અધિકારીઓ 3 વર્ષ કરતા વધારે સમય એક જ પોસ્ટ પર હોય તેમની બદલી કરી નાંખવી.

ચુંટણી પંચે પોલીસ તંત્ર અને રેવન્યૂ વિભાગને આદેશ કર્યો છે કે, 31 જાન્યુઆરી પહેલા આવા અધિકારીઓની યાદી ચૂંટણી પંચને મોકલી આપવી.

ફેબ્રુઆરી 2024 પછી ધડાધડ બદલીઓ આવી શકે છે. પોલીસ તંત્રમાં પીએસઆઇ, પીઆઇ, ડેપ્યુટી એસપીની બદલી થશે તો રેવેન્યૂ વિભાગમાં મામતદાર અને ડેપ્યુટી કલેકટરની બદલી થશે.

ગુજરાતમાં પણ આનો અમલ થશે અને ફેબ્રુઆરી પછી બદલીઓ જોવા મળશે.

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -01-08-2025વાર - શુક્રવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ આઠમઆજની રાશિ - તુલા ચોઘડિયા, દિવસચલ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, ભારતીય શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. હવે આજે...
Business 
ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?

સુરતના અનેક વિસ્તારોની અંદર અશાંત ધારો લાગૂ પાડવામાં આવેલો છે. પરંતુ તેનો યોગ્ય રીતે અમલ નથી થતો તેવી ફરિયાદ ખુદ...
Gujarat 
સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?

ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે

ભાવનગર મહાનગર પાલિકાના મેયર ભરત બારડનો પાલિકાની ચૂંટણી આવે તે પહેલા વ્હોટસએપ ગ્રુપમાં એક મેસેજ ફરતો થતા ભાવનગરના રાજકારણમાં હડકંપ...
Politics 
ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.