10 ડિસેમ્બરે કેમ મનાવાય છે માનવ અધિકાર દિવસ?

1948થી દર વર્ષે 10મી ડિસેમ્બરે વિશ્વભરમાં માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. કારણ કે આ દિવસે સંયુક્ત રાષ્ટ્ર(UN)એ માનવ અધિકાર માટેનાં સાર્વભોમ ઘોષણાપત્રને સ્વીકૃતિ આપી હતી. માનવ અધિકાર દિવસે UNનાં મહાસચિવ એન્ટોનિયો ગુટરેઝે કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં માનવ અધિકારો પ્રત્યે એક પ્રકારે દ્વેષનું વાતાવરણ જન્મી ગયું છે. માનવ અધિકાર વિરુધ્ધની તમામ નકારાત્મક શક્તિઓ સામે ઉભા રહેવાનો આ સમય છે.

About The Author

Related Posts

Top News

ચાંદખેડા ઢોસાના ખીરાના કેસમાં 3 વર્ષીય મિસ્ટીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો, બાળકીના શરીરમાં...

એપ્રિલ મહિનામાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી એક દુકાનમાંથી ખીરું લાવ્યા બાદ ડોસા બનાવવામાં આવ્યા હતા. તેને ખાધા બાદ પ્રજાપતિ પરિવારના સભ્યોની...
Gujarat 
ચાંદખેડા ઢોસાના ખીરાના કેસમાં 3 વર્ષીય મિસ્ટીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો, બાળકીના શરીરમાં...

ગુજરાતમાં આજથી વસ્તી ગણતરી ચાલુ, ઘરબેઠા આ રીતે કરી શકો છો સ્વ-જનગણના? CM જોડાયા

રાજ્યમાં 17 મે, રવિવાર એટલે કે આજથી વસ્તી ગણતરીની શરૂઆત થઈ છે. લોકો 31 મે સુધી સેલ્ફ એન્યુમેરેશન (જાતે...
Gujarat 
ગુજરાતમાં આજથી વસ્તી ગણતરી ચાલુ, ઘરબેઠા આ રીતે કરી શકો છો સ્વ-જનગણના? CM જોડાયા

ફિલ્મ વિવાહ જેવો કિસ્સોઃ 7 ફેરા પહેલા કન્યા પર ઢોળાયું ઉકળતું તેલ, હોસ્પિટલના બર્ન વોર્ડમાં વરરાજાએ કર્યા લગ્ન

બોલિવુડ ફિલ્મ ‘વિવાહ’નું એ ભાવુક ક્લાઇમેક્સ સીન કદાચ જ કોઇ ભૂલી શક્યું હશે, જેમાં લગ્ન સમારંભ...
National 
ફિલ્મ વિવાહ જેવો કિસ્સોઃ 7 ફેરા પહેલા કન્યા પર ઢોળાયું ઉકળતું તેલ, હોસ્પિટલના બર્ન વોર્ડમાં વરરાજાએ કર્યા લગ્ન

પ્રતીક યાદવે પુત્રીઓના નામે કરી દીધી તમામ સંપત્તિ! પત્નીનો ઉલ્લેખ પણ નહીં

પ્રતીક યાદવના અવસાન બાદ યાદવ પરિવાર સાથે જોડાયેલી એક મોટી અને ચોંકાવનારી ચર્ચા સામે આવી રહી છે. એવું કહેવામાં આવી...
National 
પ્રતીક યાદવે પુત્રીઓના નામે કરી દીધી તમામ સંપત્તિ! પત્નીનો ઉલ્લેખ પણ નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.