આદિવાસીઓના હિતની યોજના માટે પણ વિરોધ પક્ષના લોકોએ અપ્રચાર કર્યો: સી.આર.પાટીલ

કારોબારીની બેઠક ભાજપની કમલમ ખાતે યોજવામાં આવી હતી ત્યારે આ બેઠકના પગલે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, તેમાં પણ ખાસ કરીને આદિવાસીઓના વિરોધને પગલે તાપી પાર લીંક અપ યોજના બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું હતું કે, આદિવાસીઓના હિતની યોજના માટે પણ વિરોધ પક્ષના લોકોએ અપ્રચાર કર્યો, તેમ છતાં આદિવાસીઓની લાગણી અને માંગણી લઈને ગુજરાત સરકારના મંત્રીઓ નરેશ પટેલ અને જીતુ ચૌધરી સહિત નેતાઓએ મુખ્યમંત્રી તથા વડાપ્રધાન સુધી રજૂઆત કરેલી અને મુખ્યમંત્રીએ પાર તાપી પ્રોજેક્ટ રદ કર્યો છે. આ યોજનાના અમલીકરણથી દક્ષિણ ગુજરાતના અનેક આદિવાસીઓ વિસ્થાપિત થશે તેવા મુદ્દે વિપક્ષો દ્વારા આદિવાસી બાંધવોમાં ગેર સમજ અપ પ્રચાર ફેલાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અગાઉ દમણગંગા-પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ રદ્દ કરવાની જાહેરાત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિવાદન સમારોહમાં કહ્યું હતું કે, નદીઓ આસપાસના આદિજાતિ વિસ્તારો અસરગ્રસ્ત થશે એવી આદિવાસી સમાજની રજૂઆત કેન્દ્ર સરકાર સુધી પહોંચાડી છે.

Top News

GST દરમાં ફેરફાર થવાને કારણે કાર અને બાઇક સસ્તા થઈ શકે છે! જાણો સરકારની શું યોજના છે

નવી કાર અને બાઇક ખરીદનારાઓને મોટી રાહત મળવાની શક્યતા છે. આ વખતે સ્વતંત્રતા દિવસના અવસર પર, PM નરેન્દ્ર મોદીએ...
Tech and Auto 
GST દરમાં ફેરફાર થવાને કારણે કાર અને બાઇક સસ્તા થઈ શકે છે! જાણો સરકારની શું યોજના છે

BCCIએ ગંભીર ઈજા રિપ્લેસમેન્ટ નિયમ લાગુ કર્યો, રિષભ પંતની ઇજા બની બદલાવનું કારણ, આ 2 નિયમો પણ બદલાયા

ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટ મેચ દરમિયાન જમણા પગમાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારે રિષભ...
Sports 
BCCIએ ગંભીર ઈજા રિપ્લેસમેન્ટ નિયમ લાગુ કર્યો, રિષભ પંતની ઇજા બની બદલાવનું કારણ, આ 2 નિયમો પણ બદલાયા

તામિલનાડુના BJP પૂર્વ અધ્યક્ષ સી.પી.રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં આજે NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ નક્કી કરી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના ગવર્નર અને તામિલનાડુના મોટા...
National 
તામિલનાડુના BJP પૂર્વ અધ્યક્ષ સી.પી.રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

ચૂંટણી પંચની PC બાદ કોંગ્રેસ કહે- અમારા સવાલના જવાબ નથી આપ્યા, BJP કહે- ચૂંટણી પંચે યોગ્ય જવાબ આપ્યો

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની પ્રેસ કોન્ફરન્સ પર કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતા પવન ખેરાએ કહ્યું છે...
National 
ચૂંટણી પંચની PC બાદ કોંગ્રેસ કહે- અમારા સવાલના જવાબ નથી આપ્યા, BJP કહે- ચૂંટણી પંચે યોગ્ય જવાબ આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.