મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની 35 ફુટ ઉંચી પ્રતિમા તુટી પડી

મહારાષ્ટ્રના સિંધદુર્ગમાં 8 મહિના પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે 35 ફુટ ઇંચ ઉંચી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું તે પ્રતિમા સોમવારે બપોરે અચાનક તુટી પડતા મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ઘટના બનવાના કારણે વિપક્ષોએ મોટો ઇશ્યુ બનાવ્યો છે.

ભારતીય નૌસેનાએ માલવણના તારકર્લી બીચ પર આવેલા રાજકોટ કિલ્લા સંકુલમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ડિઝાઇન કરી હતી અને 4 ડિસેમ્બર 2023ના નૌસેના દિવસ પર અનાવરણ કરવામાં આવ્યું હતું.

પ્રતિમા બનાવનાર આર્ટિસ્ટી ફર્મના માલિક જયદીપ આપ્ટે અને ચેતન પાટીલ સામે FIR નોંધવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યુ કે, 45 કિ.મીની ઝડપે પવન ફુંકાવવાને કારણે પ્રતિમા તુટી પડી હતી.

Top News

ભારતની મોટી કૂટનીતિક જીત! શશિ થરૂરની નારાજગી બાદ આ દેશે પાકિસ્તાન પર આપેલું નિવેદન પાછું લીધું

કોલંબિયાએ પાકિસ્તાનમાં માર્યા ગયેલા આતંકવાદીઓને લઈને આપેલા પોતાના નિવેદનને પાછું લઈ લીધું છે. કોલંબિયા હવે આતંકવાદ પર ભારતના વલણનું પુરજોરથી...
World 
ભારતની મોટી કૂટનીતિક જીત! શશિ થરૂરની નારાજગી બાદ આ દેશે પાકિસ્તાન પર આપેલું નિવેદન પાછું લીધું

‘પાકિસ્તાનના સુરાબ શહેર પર અમારો કબજો’, બલૂચ આર્મીનો મોટો દાવો; જોતો રહી ગયો શરીફ

બલૂચિસ્તાનની આઝાદી માટે સંઘર્ષ કરી રહેલી બલૂચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાનના એક શહેર પર કબજો કરવાનો દાવો કર્યો...
World 
‘પાકિસ્તાનના સુરાબ શહેર પર અમારો કબજો’, બલૂચ આર્મીનો મોટો દાવો; જોતો રહી ગયો શરીફ

1 જૂનથી બદલાઈ જશે આ 8 નિયમો, આધાર, LPG થી લઈને UPI સુધી... તમારા ખિસ્સા પર પડશે અસર

દર મહિનાની જેમ, જૂન મહિનામાં પણ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જે તમારા ખિસ્સા પર અસર કરી...
Business 
1 જૂનથી બદલાઈ જશે આ 8 નિયમો, આધાર, LPG થી લઈને UPI સુધી... તમારા ખિસ્સા પર પડશે અસર

ગિલ અને પંડ્યા વચ્ચે અણબનાવ હોવાના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ!

શુક્રવારે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાયેલી IPL 2025 એલિમિનેટર મેચમાં એક વિચિત્ર દૃશ્ય જોવા...
Sports 
ગિલ અને પંડ્યા વચ્ચે અણબનાવ હોવાના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ!
Copyright (c) Khabarchhe All Rights Reserved.