- National
- એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં એક માત્ર જીવીત રહેનાર વિશ્વાસના 5 સંયોગો વિશે જાણો
એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં એક માત્ર જીવીત રહેનાર વિશ્વાસના 5 સંયોગો વિશે જાણો
By Khabarchhe
On

અમદાવાદથી લંડન જઇ રહેલા એર ઇન્ડિયાની ફલાઇટ સાથે જે દુર્ઘટના બની તેમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી માત્ર એક જ વ્યકિત બચી શક્યો, બાકીના 241 મુસાફરો ભડથું થઇ ગયા હતા. પ્લેન ક્રેશમાં બચી જનારા મુળ દિવના અને હાલ બ્રિટિશ નાગરીક વિશ્વાસ રમેશ હોવાનું સામે આવ્યું છે. તેમના 5 સંયોગો વિશે જાણો
સામાન્ય રીતે વિમાનમાં 11 A સીટ મુસાફરો લેવાનું પસંદ નથી કરતા, કારણકે આ સીટની બાજુમાં ઇમરજન્સી ડોર હોય છે અને બહારના દ્રશ્યો પણ જોઇ શકાતા નથી. આ સીટ વિશ્વાસને મળી જે તેમના માટે લકી સાબિત થઇ.
વિશ્વાસની સીટથી 4 સીટ દુર ફ્યુઅલ ટેંક હતી એટલે આગની ઘટના પછી દોડવા માટે સમય મળ્યો.વિશ્વાસની સીટનો ભાગ પહેલા અને બીજા ટાવર વચ્ચે રોકાઇ ગયો, જેથી તેઓ બહાર નિકળી શક્યા. 50 ડગલા ચાલ્યા ત્યાં એમ્બ્યુલન્સ મળી ગઇ જેથી તરત સારવાર મળી અને વિશ્વાસ નસીબના બળિયા હશે કે બચી ગયા.
Related Posts
Top News
Published On
રાજસ્થાનના ઝાલાવાડમાં એક સરકારી શાળાની છત તૂટી પડવાથી અત્યાર સુધીમાં સાત બાળકોના મોત થયા છે. જ્યારે 28 બાળકો ઘાયલ થયા...
'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી
Published On
By Kishor Boricha
અમેરિકન રોકાણકાર રોબર્ટ કિયોસાકીએ શુક્રવારે (25 જુલાઈ) રોકાણકારો માટે ચેતવણી સંદેશ શેર કર્યો અને તેમને ETF ખરીદવા વિનંતી કરી. ...
એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર
Published On
By Parimal Chaudhary
આજે, અહીં કોઇ કહાનીની વાત કરવાના નથી, પરંતુ એક સીધી ચેતવણીરૂપ ઘટનાનું વર્ણન કરવા જઇ રહ્યા છીએ. જો...
ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?
Published On
By Kishor Boricha
ભારત વિશ્વના એવા દેશોમાંનો એક છે જ્યાં હૃદય રોગ (કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ)થી પીડાતા દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. ખરાબ જીવનશૈલી, ...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.