મૃત્યુ પામેલ અંગત વ્યક્તિ સપનામાં દેખાય તો તેનો શું અર્થ થાય ?

તમે કોઈ એવા સપનામાંથી જાગ્યા છો જેમાં તમારા અંગત મૃ્ત્યું પામેલ વ્યક્તિ તમારો સંપર્ક કરવાની કોશિશ કરી હોય. શું એ શક્ય છે કે મૃત્યુ પામેલ વ્યક્તિ તમારી સાથે સપના દ્વારા વાત કરી હોય ? જ્યારે તમે સપના જોવો છો ત્યારે તમે તમારા કોન્શિયસ અને સબકોન્શિયસ બ્રેઈન ને એક્સેસ કરો છો. તમે જાગતા હોવ ત્યાર કરતા સૂતા સમયે ઈમોશન્સ અને મેમરીને વધુ એક્સેસ કરી શકો છો. કોઈ વાર સપનામાં માત્ર તમારા અંગત વ્યક્તિની યાદ હોય છે.

પણ બની શકે તમારા સપનામાં સાચે તમારા મૃત્યુ પામેલ સબંધી આવ્યા હોય. અડધા કરતા વધુ અમેરીકન મૃત્યુ પછીના જીવનમાં વિશ્વાસ ધરાવે છે. તેઓ માને છે કે મૃતક વ્યક્તિ આપણો સંપર્ક કરી શકે છે. જ્યારે કોઈ પોતાનું મૃત્યુ પામે ત્યારે તમે દુખ અનુભવો છો. આ દુખ તમે અઠવાડીયા, મહીનાઓ કે વર્ષો સુધી યાદ રાખો છો. આ ખોટને ક્યારેય પૂરી શકાતી નથી અને તેનું દર્દ હંમેશા સાથે રહે છે.

તેમના સપના આવવા તે સારી વાત છે. મૃતક વ્યક્તિને તે પોતાના સપનામાં જોઈને આનંદ અનુભવે છે. તેમને જોઈને એવું લાગે છે કે તેઓ હજી આપણી સાથે જ છે. જો તમને તમારા સ્વર્ગવાસી લોકોના સપના આવતા હોય તો આ 7 સાઈન દ્વારા તેઓ તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમ કહેવાય...

  • તમે ઉઠો ત્યારે તમને લાગે છે કે તમને કોઈ જોઈ રહ્યું છે

ઘણા લોકોને એવું ફીલ થાય છે કે આપણને છોડીને ગયા પછી આપણા પ્રીયજનો આપણને જોવે છે. તમે ઉંઘ માંથી ઉઠો અને એવું લાગે કે રૂમમાં તમારી સાથે કોઈ હતું તો તમારા પ્રીયજનો તમને કહેવાની કોશિશ કરી રહ્યા છે કે તેઓ તમને જોઈ રહ્યા છે. જોકે જોવાની લાગણી થોડી અજીબ હોઈ શકે પણ આ કેસમાં તમે સેફ ફીલ કરશો. તમને એવું સપનું પણ આવી શકે કે કોઈ તમને જોઈ રહ્યું હતું. આ પણ તમારા પ્રીયજનની એક રીત છે કહેવા માટે કે તેઓ તમારી આસપાસ છે.

  • તમારા સપનામાં તમારા પ્રીયજનની યાદો હતી

કોઈવાર તમે જાગતા હોવ ત્યારે તમારા પ્રીયજનને યાદ કરો છો પણ સપનામાં તેમની યાદ આવે તો બની શકે તેઓ તમારો સંપર્ક કરવાથી કોશિશમાં છે. ખાસ કરીને તેમનાથી રીલેટેડ કોઈ એવી વાત તમને આપવું જોઈએ.

  • નોર્મલ કરતા અલગ રૂપમાં તમને તમારા પ્રીયજન દેખાય છે

જો અલગ રીતે તમને તમારા સ્વર્ગવાસી પ્રીયજન દેખાય તો તેનો મતલબ એ છે કે તે તમને કોઈ ચેતવણી આપવાની કોશિશ કરી રહ્યા છે. તેમના દ્વારા અપાતા ક્લૂ પર ધ્યાન આપો. તેઓ તમને કોઈ ચીંતામાંથી બચાવવા માંગતા હશે કે પછી આવનારા સંકટ વિશે ચેતવવા માંગતા હશે.

  • તમે ઉઠો ત્યારે શાંતિ અનુભવો છો

પીસફુલ ઉઠો તો કેટલી મજા આવે છે. આવું રોજ નથી બનતું પણ જો ક્યારેક બને તો બની શકે તમારા સ્વર્ગવાસી પ્રીયજનને તમારી તબિયતની ચિંતા હતી અને તેમણે તમને આખી રાતની સરખી ઉંઘ આપી છે. આફ્ટર ડે કમ્યુનીકેશન ની સ્ટડી કરવાથી જાણ થઈ કે મોટા ભાગે મૃત્યુ પામેલ વ્યક્તિ તેમના દુખમાંથી બાહર આપવાની મદદ કરે છે. મોટા ભાગના લોકો તેના પ્રીયજનના આત્માને મળ્યા હોય તેવું તેમને લાગ્યું. આ કનેક્શન ફીલ કરવાથી તમે દુખથી બાહર આવીને તમારી રૂટીન લાઈફ શરુ કરો છો. મૃત્યુ પછી પણ એક જીવન છે અને તમારા પ્રીયજન ત્યાં તમારી રાહ જોઈ રહ્યા છે તે જાણીને તમને હાશકારો થાય છે.

  • તમારું સપનું સાચું હોય તેવું લાગે છે

કોઈક સપના એવા હોય છે કે સપના જોનારને લાગે છે કે ખરેખર મૃત્યુ પામેલ પ્રીયજન તેમની સાથે હતા. આ ડ્રીમ એટલા રીયાલીસ્ટિક હોય છે કે તમે તેમને જોઈ શકો છો, ફીલ કરી શકો છો અને સાંભળી પણ શકો છો. આવા સપના દ્વારા તમારા પ્રીયજન તમારી સાથે વાત કરવા માંગતા હોય તો આવી શકે.

ઈમોશનલી સ્ટ્રોન્ગ હોય છે આવા સપના, કારણ કે તમને તેમની હાજરી મહેસુસ થાય છે. ઘણી વાર તે તમને વધુ દુખી કરે છે. તમારા પ્રીયજનો તમને દુખી કરવા નહીં પણ તમારી પાસે રહેવા ઈચ્છતા હતા. આવા સપના એક ચોક્કસ સાઈન છે કે તે તમારો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા હતા.

  • મૃત્યુ સમયે હતા તેના કરતા તમારા પ્રીયજન નાના અને હેલ્ધી દેખાય છે

તમારા પ્રીયજન મોટા ભાગે તમને નાના અને હેલ્ધી દેખાશે. તમને જેવા હેલ્ધી અને ખુશ તેમને જોવા માંગતા હતા એવા જ દેખાય છે. તેઓ તમને કહેવા માગે છે કે તેઓ ગયા ત્યારે કોઈ દુખ નહોતું અને હવે તેઓ ખુશ છે.

  • તેઓ તમને કહેવા માંગે છે કે તે ખુશ છે અને હજી પણ તમારી સાથે છે

કોઈક વાર સપનામાં તમારા પ્રીયજન તમારી સાથે વાતો કરી શકે છે. તમને તેમનો અવાજ સંભળાય છે કે પછી તેઓ તમને કંઈક કહે છે તેવો ભાસ થાય છે. તેમને ખબર છે કે તેઓ ક્યાં છે તેની ચિંતા તમને છે માટે તેઓ સપનામાં આવીને તમને કહે છે કે બધું બરાબર છે અને તેઓ ખુશ છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.