રાજસ્થાનમાં શું થવાનું છે? ભાજપ સરકારના મંત્રીનું રાજીનામું

રાજસ્થાનમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભજન લાલ સરકારના કેબિનેટ મંત્રી ડો. કિરોડી લાલ મીણાએ રાજીનામું આપ દીધું છે. તેઓ સરકારમાં કૃષિ અને ગ્રામીણ મંત્રી હતી.મીણાએ ઘણા દિવસો પહેલા મુખ્યમંત્રીને રાજીનામું આપી દીધુ હતું, પરંતુ સત્તાવાર જાહેરાત ગુરુવારે કરી છે.

ડો. કિરોડી લાલ મીણાએ લોકસભાની ચૂંટણી પહેલાં એવુ કહ્યું હતું કે, જો પૂર્વી રાજસ્થાનની 7માંથી એક પણ સીટ પર ભાજપ હારશે તો પોતે રાજીનામું આપી દેશે. ચૂંટણીમાં ભાજપ 7માંથી 4 બેઠકો દૌસા, ધોલપુર, ટોંક સવાઇ માધોપુર અને ભરતપૂર બેઠકો હારી ગયું હતું.

ડો. મીણા વસંધરા રાજેની સરકારમાં પણ કેબિનેટ મંત્રી હતી, પરંતુ મતભેદોને કારણે તેમણે ભાજપ છોડી દીધી હતી અને એક વખત અપક્ષ અને એક વખત પી. એ.સંગમાની પાર્ટીમાંથી ચૂંટણી જીત્યા હતા. 2018માં મીણા પાછા ભાજપમાં આવી ગયા હતા.

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.