પોતાનું ગઠબંધન જીત્યું છતા શિંદેને કોનો ડર છે? કોર્પોરેટરોને કેમ હોટેલમાં પૂરી દીધા છે?

શુક્રવારે BMCની ચૂંટણીમાં ભાજપે 89 અને શિંદે શિવસેનાએ 29 બેઠકો મેળવી મતલબ કે ગઢબંધનને કુલ 118 બેઠકો મળી.BMCમાં બહુમત માટે 114 બેઠકોની જરૂર પડે. એટલે સત્તા ગઠબંધનને જ મળે, પરંતુ શનિવારે એકનાથ શિંદેએ પોતાના તમામ જીતેલા 29 કોપોરેટર્સને બાંદ્રાની એક 5 સ્ટાર હોટલમાં પુરી દીધા તેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.

BMCમાં હવે મેયરની ચૂંટણી પહેલા શિંદેની આ હરકતથી બધા ચોંકી ગયા છે.જાણકારોનું કહેવું છે કે, એકનાથ શિંદેને એવી ચિંતા છે કે  તેમના કોપોરેટર્સને કોઇ પાર્ટી તોડી ન પાડે. એટલે શિંદેએ 3 દિવસ શિંદે કોપોરેટર્સને 3 દિવસ હોટલમાં જ રહેવાનો આદેશ આપ્યો છે.તેમના ફોન પણ લઇ લેવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

ખાલી ઘરમાં વાંચવામાં આવી રહી હતી સામૂહિક નમાઝ, 12 લોકોની અટકાયત

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં પોલીસે 12 લોકોની અટકાયત કરી છે. એવો આરોપ છે કે ખાલી ઘરમાં મંજૂરી વિના નમાઝ વાંચવામાં...
National 
ખાલી ઘરમાં વાંચવામાં આવી રહી હતી સામૂહિક નમાઝ, 12 લોકોની અટકાયત

શું મા ગંગાને મળવા તેના દીકરાને મંજૂરી લેવી પડશે?: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો આક્રોશ

પ્રયાગરાજ માઘ મેળામાં મૌની અમાસના મુખ્ય સ્નાન પર્વ દરમિયાન સંગમ તટ પર થયેલા હંગામા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ વહીવટીતંત્ર...
National 
શું મા ગંગાને મળવા તેના દીકરાને મંજૂરી લેવી પડશે?: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો આક્રોશ

ટ્રમ્પનું ગાઝા માટે ‘બોર્ડ ઓફ પીસ’ શું છે? ભારતને આમંત્રણ, આપવા પડશે 1 અબજ ડોલર, જાણો મહત્ત્વ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ગાઝા માટે રચાયેલા ‘બોર્ડ ઓફ પીસ'નો હિસ્સો બનવા આમંત્રણ આપ્યું છે. '...
World 
ટ્રમ્પનું ગાઝા માટે ‘બોર્ડ ઓફ પીસ’ શું છે? ભારતને આમંત્રણ, આપવા પડશે 1 અબજ ડોલર, જાણો મહત્ત્વ

પોતાનું ગઠબંધન જીત્યું છતા શિંદેને કોનો ડર છે? કોર્પોરેટરોને કેમ હોટેલમાં પૂરી દીધા છે?

શુક્રવારે BMCની ચૂંટણીમાં ભાજપે 89 અને શિંદે શિવસેનાએ 29 બેઠકો મેળવી મતલબ કે ગઢબંધનને કુલ 118 બેઠકો મળી.BMC...
Politics 
પોતાનું ગઠબંધન જીત્યું છતા શિંદેને કોનો ડર છે? કોર્પોરેટરોને કેમ હોટેલમાં પૂરી દીધા છે?

Opinion

શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે? શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે?
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જિલ્લા કલેક્ટર કચેરીઓમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ હદ બહાર વધી રહ્યા છે જે પ્રશાસન પરની વિશ્વસનીયતાને હાની પહોંચાડી...
PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી
ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા
શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.