અરવિંદ કેજરીવાલ દિલ્હીના રાજકારણથી અચાનક કેમ દૂર થઇ ગયા છે?

દિલ્હીના પૂર્વ મુંખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાસ અચાનક કેમ દિલ્હીના રાજકારણથી દુર થઇ ગયા છે? આ સવાલ એટલા માટે ઉભો થઇ રહ્યો છે કારણકે, દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કે દિલ્હીની ભાજપ સરકાર સામે નિશાન સાધવા માટે કેજરીવાલ જાહેર મંચ પર પણ દેખાતા નથી. તો કેજરીવાલ છે ક્યાં?

જાણવા મળેલી માહિતી મુજબ અરવિંદ કેજરીવાલે અત્યારે સોશિયલ મીડિયાને જ પોતાનું પાવરફુલ શસ્ત્ર બનાવી દીધું છે. તમામ મુદ્દાઓ કેજરીવાલ સોશિયલ મીડિયા પર ઉઠાવી રહ્યા છે.

ઉપરાંત પંજાબનો કિલ્લો સાચવવા માટે કેજરીવાલે પંજાબમાં ધામા નાખ્યા છે અને ગુજરાત તેમનું બીજુ પસંદનું રાજ્ય છે એટલે પંજાબ અને ગુજરાત પણ તેમણે ફોકસ વધારી દીધું છે.

About The Author

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.