અરવિંદ કેજરીવાલ દિલ્હીના રાજકારણથી અચાનક કેમ દૂર થઇ ગયા છે?

દિલ્હીના પૂર્વ મુંખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાસ અચાનક કેમ દિલ્હીના રાજકારણથી દુર થઇ ગયા છે? આ સવાલ એટલા માટે ઉભો થઇ રહ્યો છે કારણકે, દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કે દિલ્હીની ભાજપ સરકાર સામે નિશાન સાધવા માટે કેજરીવાલ જાહેર મંચ પર પણ દેખાતા નથી. તો કેજરીવાલ છે ક્યાં?

જાણવા મળેલી માહિતી મુજબ અરવિંદ કેજરીવાલે અત્યારે સોશિયલ મીડિયાને જ પોતાનું પાવરફુલ શસ્ત્ર બનાવી દીધું છે. તમામ મુદ્દાઓ કેજરીવાલ સોશિયલ મીડિયા પર ઉઠાવી રહ્યા છે.

ઉપરાંત પંજાબનો કિલ્લો સાચવવા માટે કેજરીવાલે પંજાબમાં ધામા નાખ્યા છે અને ગુજરાત તેમનું બીજુ પસંદનું રાજ્ય છે એટલે પંજાબ અને ગુજરાત પણ તેમણે ફોકસ વધારી દીધું છે.

About The Author

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.