- Politics
- શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?
શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?
By Khabarchhe
On

જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ, જે અગાઉ મંડલ રાજનીતિનો વિરોધ કરતુ હતું તેણે હવે આ મુદ્દાને લઇને નવી રણનીતિ અપનાવી છે. સવાલ એ ઉભો થયો છે કે શું ભાજપના આ દાવથી દેશમાં ફરી એક વખત મંડલ પોલિટિક્સ શરૂ થશે.
કેન્દ્ર સરકારે તાજેતરમાં વસ્તી ગણતરીની સાથે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની જાહેરાત કરી હતી અને વિપક્ષોએ આ નિર્ણયને વધાવ્યો હતો. જાણકારોનું કહેવું છે કે, હવે વિપક્ષો આ મુદ્દાને વધારે જોરથી ઉપાડશે અને ખાસ કરીને અનામતમાં 50 ટકાની જે કેપ છે તે હટાવવાની માંગ કરશે. ઉપરાંત ખાનગી કંપનીઓમા પણ અનામત લાવવાનો મુદો ઉપાડશે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ આ વિશે અભિયાન છેડી શકે છે.
Related Posts
Top News
Published On
રખડતા કૂતરાંઓનો સમસ્યાનો સામનો કરી રહેલા દિલ્હીવાસીઓ માટે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યુ કે, 8 સપ્તાહની અંદર...
પાટીદારોની ચીમકી, બિન અનામતના હોદ્દા ભરો નહીં તો આંદોલન કરીશું
Published On
By Rajesh Shah
ગુજરાતમાં જ્યારે પાટીદાર અનામ આંદોલન પછી સરકારે પાટીદારોની માંગણી સ્વીકારી તે સમયે આર્થિક રીતે નબળા વર્ગો માટે EWSની જાહેરાત...
પાટીદારો 100 કાર લઇને આવી શકતા હોય તો આપણે રબારી સમાજ...
Published On
By Rajesh Shah
સૌરાષ્ટ્રના વલ્લભીપુરમાં 7 ઓગસ્ટના દિવસે એક ખેડુતને માર મારવાની ઘટના પછી સુરતથી પાટીદાર સમાજના લોકો 100થી વધુ કાર લઇને વલ્લભીપુરના...
'કૌન બનેગા કરોડપતિ'નું પુનરાગમન: અમિતાભ બચ્ચન 'અકલ સાથે અકડ'ના નવા અંદાજમાં
Published On
By Vidhi Shukla
'કૌન બનેગા કરોડપતિ'ની નવી સીઝન, કેબીસી 17, ગઈકાલથી શરૂ થઈ છે. આ શો હંમેશની જેમ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.