Kiran Pardhi
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
રિપોર્ટમાં ખુલાસોઃ સિગરેટથી પણ ખતરનાક હોય છે બોસ
Published On
By Kiran Pardhi
સ્વાસ્થ્ય માટે તમે કદાચ કોઇ વસ્તુને ખરાબ ગણો તો તેમાં સિગારેટ અને તમાકુ પહેલા નંબરે આવતા હશે, જ્યારે તમને ખબર પડે કે સિગારેટ કરતાં પણ વધારે ખતરનાક તમારી ઓફિસના તમારા બોસ જ હોય તો? કોઇપણ નોકરી કરવાની મજા ત્યારે જ...
શ્રાદ્ધ પક્ષમાં શું કરવું, શું ન કરવું, જાણો કામની 6 વાતો
Published On
By Kiran Pardhi
પ્રતિપ્રદા શ્રાદ્ધ 25 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે, ત્યારે શ્રાદ્ધમાં પિતૃઓની સંતૃષ્ટિ માટે શું-શું કરવું અને કેવી રીતે તેમનું તર્પણ કરવું તેના વિશે જાણીએ. પિતૃપક્ષ એક પ્રકારે પિતૃઓનો મેળો કહી શકાય. જેમાં તેઓ પૃથ્વીલોક પર આવીને પોતાના સગાસંબંધીઓ દ્વારા શ્રાદ્ધમાં...
બે પક્ષોના સમાધાન બાદ કેસ પાછો ખેંચવા પર કોર્ટે આપી અનોખી સજા
Published On
By Kiran Pardhi
દિલ્હીમાં એક રસપ્રદ સજાનું એલાન દિલ્હી હાઇકોર્ટે કર્યું હતું જેને લઈ ખાસ્સી ચર્ચા જાગી છે. એક ક્રિમિનલ કેસમાં બે પક્ષોએ સમાધાન કરી લેતા કેસ પાછો ખેંચવાની અપીલ કોર્ટને કરી ત્યારે કોર્ટે પણ તેમને અનોખી સજા સંભળાવી દીધી હતી. કોર્ટે આ...
કઇ અભિનેત્રીએ કહ્યું કે બોલિવુડની હિરોઇન સલમાનની જેમ 500 કરોડ ન કમાઈ શકે?
Published On
By Kiran Pardhi
બોલિવુડમાં છેલ્લા ઘણા વર્ષોથી ફિમેલ લીડ કેરેક્ટરવાળી ફિલ્મોની બોલબાલા વધી ગઈ છે અને હિરોઇનો પોતના દમ પર ફિલ્મોને સફળ બનાવવાનું જાણે છે. મહિલા પાત્રોને સેન્ટરમાં રાખીને બનાવેલી ઘણી ફિલ્મોએ ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું છે. જેમાં પણ હાલના સમયે આલિયા ભટ્ટની...
જ્યારે તુલસી માતાએ આપ્યો હતો ભગવાન ગણેશને શ્રાપ...
Published On
By Kiran Pardhi
દુંદાળા દેવ ગણેશજીની ભક્તિમાં ભક્તો લીન બન્યા છે ત્યારે ગણેશજી સાથે શાસ્ત્રોમાં કેટલા પ્રસંગો એવા પણ આલેખાયેલા છે કે, જેમાં શ્રીજીએ પોતે પણ કોઈના શ્રાપનો ભોગ બનવું પડ્યું હતું. આવો એક પ્રસંગ તુલસી માતાએ આપેલા શ્રાપનો છે. શ્રીજી ભગવાન શિવ-પાર્વતીના...
ટેરરિઝમ ઇફેક્ટવાળા દેશમાં આ ક્રમે છે ભારત
Published On
By Kiran Pardhi
આતંકવાદથી અસરગ્રસ્ત દેશોની યાદીમાં ભારતનો ક્રમ જાણીને તમને આશ્ચર્ય થશે. અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એક યાદીમાં આતંકવાદગ્રસ્ત દેશોમાં ભારતને ત્રીજો ક્રમ આપવામાં આવ્યો છે. સતત બીજીવાર આ યાદીમાં ભારત ત્રીજા ક્રમે આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે સૌથી વધુ...
ભારતમાં લોન્ચ થયું પ્રથમ સ્વદેશી GPS, સરળ બનશે લોકેશન ટ્રેકિંગ
Published On
By Kiran Pardhi
ભારતમાં પ્રથમ સ્વદેશી GPS સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે, જેની મદદથી સરળતાથી લોકેશન ટ્રેક કરી શકાશે. દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં ફ્રેન્ચ-ઇટાલિયન સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની એસટી માઇક્રો ઇલેક્ટ્રોનિકે ભારતમાં દેશી GPS મોડ્યુલ લોન્ચ કર્યું હતું, જેને UTraQ નામ આપવામાં આવ્યું છે,...
પહેલા ગરીબ સુધી 1 રૂપિયામાંથી 15 પૈસા પહોંચતા આજે 100 પૈસા પહોંચે છેઃ PM મોદી
Published On
By Kiran Pardhi
છત્તીસગઢના જાંજગીરમાં શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેશનલ હાઇવેની 2 નવી યોજનાઓ અને અન્ય બીજી યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે PM મોદીએ છત્તીસગઢના ખેડૂતોનો વિકાસના વાયદાનું પુનરાવર્તન કરતાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી. PM મોદીએ કહ્યું હતું કે, અમે અમારી...
અનંત ચૌદશ એટલે શ્રીજીનું વૈકુંઠધામ પ્રયાણ અને ભગવાન વિષ્ણુની પૂજાનો શ્રેષ્ઠ દિવસ
Published On
By Kiran Pardhi
અનંત ચૌદશ નામ પડે એટલે આપણ મનમાં ભગવાન શ્રીગણેશના વિસર્જન અર્થાત વૈકુંઠધામ પ્રયાણનો દિવસ મનમાં આવે છે, પણ અનંત ચૌદશનાં દિવસને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો સૌથી શ્રેષ્ઠ દિવસ પણ માનવામાં આવે છે. અનંત એટલે ભગવાન વિષ્ણુનો શેષનાગ વાસુકી પર બિરાજમાન...
જ્યાં યોજાઈ ઈશા અંબાણીની સગાઈ તે જગ્યા પર ફરવા માટે જોઈએ આટલા પૈસા...
Published On
By Kiran Pardhi
દુનિયાની સૌથી અમિર વ્યક્તિઓમાં જેની ગણતરી થાય છે તેવા મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈનો જશ્ન ત્રણ દિવસ સુધી ઇટાલીના લેકોમોમાં મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આપના મનમાં પ્રશ્ન થયો હશે કે આ જગ્યા પર હરવા-ફરવા માટે...
બાપ્પાના 8 અવતારો પૈકીના એક વક્રતુંડ અવતારની અનોખી વાર્તા
Published On
By Kiran Pardhi
શ્રીજીનું શાસ્ત્રોમાં એક નામ અષ્ટવિનાયક પણ છે. આ અષ્ટવિનાયકના તમામ મંદિરો મહારાષ્ટ્રમાં આવેલા છે. ગણેશજીનું વર્ણન દરેક શાસ્ત્રોમાં પ્રથમ પૂજનીય તરીકે કરવામાં આવે છે. ગણેશ પુરાણ, શિવપુરાણ અને મહાભારતમાં પણ શ્રીજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગણેશજીના આ 8 સ્વરૂપો વક્રતુંડ,...
મૂષક જ શા માટે બન્યું શ્રીજીનું વાહન?
Published On
By Kiran Pardhi
વિશાળકાય કાયા ધરાવતાં દુંદાળા દેવ શ્રીજીનું વાહન એક નાનકડું મૂષક જ કેમ? આવો પ્રશ્ન ઘણાંને આવતો હશે. આખરે કેમ શ્રીજીએ પોતાના વાહન માટે મૂષક ને જ અપનાવ્યું? તો તેની પાછળ ઘણી રોચક કથાઓ પુરાણમાં આલેખાયેલી છે. ગણેશજી બુદ્ધિ અને વિદ્યાના...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.

