Ramesh Vishwas Kumar

અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને ઉંઘ નથી આવતી, કોઈને મળતા નથી

આજે દુનિયાના ઘણા લોકો તેમને સૌથી ભાગ્યશાળી વ્યક્તિ માને છે, પરંતુ 12 જૂનના રોજ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર મુસાફર વિશ્વાસ કુમાર રમેશ માટે, આ ઘટના એક મોટી દુર્ઘટના બની ગઈ છે, જેનાથી તેમના માટે...
Gujarat 

બચી ગયેલા રમેશ વિશ્વાસ કુમારે કહ્યું- 'હું વિમાનમાંથી કૂદયો નહોતો, સીટ સાથે...'

ગુજરાતના અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકોને હચમચાવી દીધા હતા. તેજ ગતિએ ઉડાન ભરતી વખતે, વિમાન સીધું હોસ્પિટલના હોસ્ટેલ બિલ્ડિંગમાં ઘૂસી ગયું. જોરદાર વિસ્ફોટો, આગ, ધુમાડા અને ચીસો વચ્ચે બધા...
National 
Copyright (c) Khabarchhe All Rights Reserved.