પિતાએ દેશને વર્લ્ડ કપ અપાવ્યો, પણ દીકરીએ એડલ્ટ પ્લેટફોર્મ જોઈન કરી લીધું, કારણ પ

પોતાના દેશ માટે વર્લ્ડ કપ જીતનાર ફૂટબોલ ખેલાડીની પુત્રી પુખ્ત સામગ્રી માટે જાણીતા પ્લેટફોર્મ સાથે જોડાઈ ગઈ છે. તેણે પોતાના પહેલા બાળકને જન્મ આપ્યા બાદ આ પ્રકારનો નિર્ણય લીધો હતો. ડેનિયલે તેની પાછળનું કારણ શું છે તે પણ જણાવ્યું છે. ડેનિયલના પિતા રોમારિયો છે, જે બ્રાઝિલના પ્રખ્યાત ફૂટબોલર રહી ચુક્યા છે. 25 વર્ષીય ડેનિયલ ફવાત્તો, 25, એક પ્રભાવક પણ છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના આ નિર્ણયની જાણકારી આપી હતી.

ડેનિયલ ફવાત્તોના ઈન્સ્ટાગ્રામ પર બે લાખથી વધુ ફોલોઅર્સ છે. તેણે આ વર્ષે જાન્યુઆરીમાં પુત્રીને જન્મ આપ્યો હતો. તેના પતિ ફાબિયો એનરિક પણ ફૂટબોલ ખેલાડી છે. જે હાલમાં એટ્લેટીકો કઇટેરેનીજ ક્લબ તરફથી રમી રહ્યો છે. તેણે એડલ્ટ કન્ટેન્ટની લોકપ્રિય એક વેબસાઈટ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે અને કહ્યું છે કે, તેનું કન્ટેન્ટ પ્લેટફોર્મ પર બધાથી અલગ યુનિક હશે.

ડેનિયલે કહ્યું, 'મેં મારી પ્રોફાઇલ બનાવી લીધી છે, જેથી હું પહેલીવાર માતા બનવાના મારા અનુભવો વિશે જણાવી શકું. મારે બાળક જોઈતું ન હતું, પરંતુ કોઈક રીતે મેં મારો વિચાર બદલી નાખ્યો. મને ખબર ન હતી કે બાળકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો. હું એ પ્રકારની વ્યક્તિ હતી જે પ્લેનમાં બાળકના રડવાનો અવાજ સાંભળીને અસ્વસ્થ થઈ જતી હતી. મેં આ વિષય પર વિડિયો બનાવવા માટે મારી પોતાની પ્રોફાઇલ બનાવી છે.'

ડેનિયલે કહ્યું, 'મેં ગર્ભનિરોધક ગોળીઓ લેવાનું બંધ કરી દીધું હતું અને એક મહિના કરતાં પણ ઓછા સમયમાં હું ગર્ભવતી થઈ ગઈ. મા બનવું એ મારા કરતાં મારા બોયફ્રેન્ડનું સપનું વધુ હતું. આઠ વર્ષ સુધી ગર્ભનિરોધકની ગોળીઓ લીધા પછી, મેં બ્રેક લેવા તેણે બંધ કર્યું, અને વિચાર્યું કે, મારે બાળક જોઈએ છે કે નહીં. એક મહિનો વીતી ગયો અને હું ગર્ભવતી થઇ ગઈ હતી.

તે મારો સૌથી મોટો હેંગઓવર હતો અને તે જ અઠવાડિયે મને ખબર પડી કે હું ગર્ભવતી છું. રસપ્રદ વાત એ છે કે મેં આ વાતનો ખુલાસો વાસ્કોની ફૂટબોલની રમતના દિવસે કર્યો હતો અને એ જ દિવસે વાસ્કો ક્લબ જીતી પણ ગઈ હતી.'

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.