- Kutchh
- પાટીદાર દીકરી કાંડ: પોલીસે પાયલ ગોટી વિશે શું કબુલ્યું
પાટીદાર દીકરી કાંડ: પોલીસે પાયલ ગોટી વિશે શું કબુલ્યું
By Khabarchhe
On

અમરેલીમાં 27 ડિસેમ્બરે પાટીદાર દીકરી પાયલનો પોલીસે વરઘોડો કાઢયાની ઘટનાના આખા ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આ ઘટનાની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલના DIG નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી હતી.
દિવ્ય ભાસ્કરના અહેવાલમાં દાવો કરાયો છે કે આ રિપોર્ટની માહિતી દિવ્ય ભાસ્કર પાસે આવી છે. નિર્લિપ્ત રાયનો રિપોર્ટ હજુ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને સોંપાયો નથી.
નિર્લિપ્ત રાયે 16 લોકોના નિવેદન લીધા હતા જેમાં પોલીસે કહ્યું હતું કે, મેડિકલ રિપોર્ટમાં પાયલને માર માર્યાનું સામે આવ્યું નથી. પરંતુ પોલીસે મૌખિક રીતે કબુલાત કરી છે કે પાયલને માર મારવામાં આવ્યો હતો. હવે સવાલ એ છે કે જો પોલીસે માર મારવાની સાબિત થાય તો રાજ્યમાં પોલીસનો વરઘોડો નિકળશે?
Related Posts
Top News
Published On
PM નરેન્દ્ર મોદીએ ચોથી સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સની શરૂઆત સાથે ભારતના પ્રથમ ઇન્ડિયા ચિપસેટનું અનાવરણ કર્યું છે. નવી દિલ્હીમાં આયોજિત આ...
શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?
Published On
By Kishor Boricha
ચીનના તિયાનજિનમાં યોજાયેલી SCO સમિટથી ભારતને શું મળ્યું? SCOમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને...
સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો
Published On
By Dharmesh Kalsariya
સુરત શહેર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, કારણ કે PCB અને SOGની સંયુક્ત ટીમે અડાજણ વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરીને નકલી...
હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”
Published On
By Vidhi Shukla
પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે IPL ના પૂર્વ કમિશ્નર લલિત મોદી પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. થોડા દિવસો પહેલા લલિત...
Opinion

01 Sep 2025 12:28:29
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
Copyright (c) Khabarchhe All Rights Reserved.