પાટીદાર દીકરી કાંડ: પોલીસે પાયલ ગોટી વિશે શું કબુલ્યું

અમરેલીમાં 27 ડિસેમ્બરે પાટીદાર દીકરી પાયલનો પોલીસે વરઘોડો કાઢયાની ઘટનાના આખા ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આ ઘટનાની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલના DIG નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કરના અહેવાલમાં દાવો કરાયો છે કે આ રિપોર્ટની માહિતી દિવ્ય ભાસ્કર પાસે આવી છે. નિર્લિપ્ત રાયનો રિપોર્ટ હજુ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને સોંપાયો નથી.

નિર્લિપ્ત રાયે 16 લોકોના નિવેદન લીધા હતા જેમાં પોલીસે કહ્યું હતું કે, મેડિકલ રિપોર્ટમાં પાયલને માર માર્યાનું સામે આવ્યું નથી. પરંતુ પોલીસે મૌખિક રીતે કબુલાત કરી છે કે પાયલને માર મારવામાં આવ્યો હતો. હવે સવાલ એ છે કે જો પોલીસે માર મારવાની સાબિત થાય તો રાજ્યમાં પોલીસનો વરઘોડો નિકળશે?

About The Author

Related Posts

Top News

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે

તલાક પામેલી મુસ્લિમ મહિલાઓના નાણાકીય સુરક્ષા અને સન્માનને મજબૂત કરતા એક ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે...
National 
તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.