સૌરાષ્ટ્રમાં દિલિપ સંઘાણી અને નારણ કાછડિયા સામે કોને વાંધો છે?

અમરેલી લેટરકાંડમાં પકડાયેલા મુખ્ય આરોપી મનીષ વઘાસિયાને પોલીસે આખરે એક મહિના પછી છોડી દીધો છે. મનીષ વઘાસિયાએ બહાર આવીને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. મનીષે કહ્યું કે, મને પોલીસ મારી મારીને એવી કબુલાત કરાવવા માંગતી હતી કે,  અમરેલી લેટરકાંડ પાછળ ઇફકોના ચેરમેન અને દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી અને ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયાનો હાથ છે. પોલીસે એના માટે મને ઘણો માર માર્યો.

 પરંતુ મેં પોલીસને કહ્યું હતું કે, જે લેટર વાયરલ થયો છે તે ઓરિજનલ છે અને તાલુકા પંચાયતના પ્રમુખે જ લખેલો છે. ભાજપના અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા વિરુદ્ધ  લેટર વાયરલ થયો હતો જેમાં તેમની પર ભ્રષ્ટ્રાચારનો આરોપ લાગ્યો હતો. આ ઘટનામાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.