- Kutchh
- સૌરાષ્ટ્રમાં દિલિપ સંઘાણી અને નારણ કાછડિયા સામે કોને વાંધો છે?
સૌરાષ્ટ્રમાં દિલિપ સંઘાણી અને નારણ કાછડિયા સામે કોને વાંધો છે?
By Khabarchhe
On

અમરેલી લેટરકાંડમાં પકડાયેલા મુખ્ય આરોપી મનીષ વઘાસિયાને પોલીસે આખરે એક મહિના પછી છોડી દીધો છે. મનીષ વઘાસિયાએ બહાર આવીને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. મનીષે કહ્યું કે, મને પોલીસ મારી મારીને એવી કબુલાત કરાવવા માંગતી હતી કે, અમરેલી લેટરકાંડ પાછળ ઇફકોના ચેરમેન અને દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી અને ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયાનો હાથ છે. પોલીસે એના માટે મને ઘણો માર માર્યો.
પરંતુ મેં પોલીસને કહ્યું હતું કે, જે લેટર વાયરલ થયો છે તે ઓરિજનલ છે અને તાલુકા પંચાયતના પ્રમુખે જ લખેલો છે. ભાજપના અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા વિરુદ્ધ લેટર વાયરલ થયો હતો જેમાં તેમની પર ભ્રષ્ટ્રાચારનો આરોપ લાગ્યો હતો. આ ઘટનામાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.
Related Posts
Top News
Published On
સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRના તમામ રખડતા કૂતરાઓને શેલ્ટર હોમમાં ખસેડવાનો કડક આદેશ આપ્યો છે. સોમવાર, 11 ઓગસ્ટના રોજ...
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નવું આવકવેરા બિલ 2025 રજૂ કર્યું, જાણો શું છે આમાં અલગ
Published On
By Kishor Boricha
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નવું આવકવેરા બિલ 2025 રજૂ કર્યું છે. ગયા અઠવાડિયે લોકસભામાં આ બિલ રજૂ કરવામાં...
કરોડોનો બિઝનેસ છોડી જાપાની બિઝનેસમેન શિવ ભક્ત બની ગયા, નામ બદલી બાલા કુંભ ગુરુમુનિ રાખ્યું
Published On
By Nilesh Parmar
આજના સમયમાં જ્યારે દુનિયા પૈસાની પાછળ ભાગી રહી છે ત્યારે જાપાનના એક ઉદ્યોગપતિએ પોતાના 15 બ્યુટી સ્ટોરનો કરોડોના બિઝનેસને અલવિદા...
વોટ ચોરી પર વિરોધ પ્રદર્શનમાં બેભાન થયા મોઇત્રા, અખિલેશ બેરિકેડ કૂદ્યા, રાહુલ-પ્રિયંકા કસ્ટડીમાં
Published On
By Parimal Chaudhary
ચૂંટણી પંચ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા વિપક્ષના નેતાઓએ દિલ્હીમાં કથિત વોટ ચોરી વિરુદ્ધ વ્યાપક મોરચો ખોલ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.