દિલ્હીની વડા પાવ ગર્લ ચંદ્રિકા મહિને 12 લાખ રૂપિયાની કમાણી કરે છે

બિગબોસ OTT સિઝન-3માં સામેલ થયેલી દિલ્હીની વડા પાવ ગર્લ નામથી જાણીતી ચંદ્રિકા દિક્ષીતે શોમાં સ્પષ્ટતા કરી કે તે વડા પાવના બિઝનેસમાં રોજના 40,000 રૂપિયાની કમાણી કરે છે. મતલબ કે મહિને તે 12 લાખ રૂપિયાની કમાણી કરે છે.

દિલ્હીના સૈનિક વિહાર વિસ્તારમાં વર્ષ 2022માં વડા પાવની લારી શરૂ કરનાર ચંદ્રિકા દિક્ષીતની જિંદગીમાં અનેક સંઘર્ષો આવ્યા. ઇંદોરમાં રહેતી ચંદ્રિકાએ નાનપણમાં જ તેણીએ માતા-પિતાની છત્ર છાયા ગુમાવી દીધી હતી અને નાનીના ઘરમાં રહીને મોટી થઇ.

આજીવિકા માટે દિલ્હી આવી હતી અને હલ્દીરામમાં નોકરી કરતી હતી એ પછી યુગમ નામના યુવાન સાથે તેના લગ્ન થયા. એક વર્ષનો દીકરા રૂદ્રાક્ષને જ્યારે ડેંગ્યું થયો ત્યારે પતિ-પત્ની બંનેએ નોકરી છોડીને દિલ્હીમાં વડા પાવની લારી શરૂ કરી હતી. એક બ્લોગરના વીડિયોને કારણે ચંદ્રિકા રાતોરાત ફેમસ થઇ ગઇ અને તેની લારી પર લાઇનો લાગવા માંડી. એ પછી ચંદ્રિકાએ 70 લાખ રૂપિયાની કાર ખરીદી અને પિતમપરા વિસ્તારમાં પોતાની વડા પાની દુકાન પણ શરૂ કરી.

About The Author

Related Posts

Top News

સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને...
National 
સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.