શું LICએ સરકારના દબાણમાં આવીને દેવામાં ડૂબેલા અદાણીને 33000 કરોડ આપ્યા?

ગૌતમ અદાણી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. વોશિંગ્ટન પોષ્ટના એક અહેવાલે દુનિયાભરમાં ખળભળાટ મચાવી દીધો છે. આ અહેવાલમાં એવું કહેવાયું છે કે, આ વર્ષમાં ગૌતમ અદાણી પર અમેરિકામાં કેસ થયો અને વિદેશી ફંડોએ ઇન્વેસ્ટમેન્ટ બંધ કરી દીધું એવા સમયે દેવામાં ડુબેલા અદાણીને બચાવવા માટે ભારતની મોદી સરકારે LIC પર દબાણ કરીને ગૌતમ અદાણીની કંપનીમાં 33000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું.

મે 2025માં નાણા મંત્રાલય, નીતી આયોગ, LIC અને નાણા સેવા આયોગે એક યોજના બનાવીને અદાણીની કંપનીમાં રોકાણ કરવા માટે સંમતિ દર્શાવી હતી. અદાણી પોર્ટના 5000 કરોડના બોન્ડ ઇસ્યુમાં સંપૂર્ણ 5000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ માત્ર LICએ કર્યું હતું. જો કે LICએ ચોખવટ કરી છે કે સરકારના દબાણમાં આવીને રોકાણ નથી કરાયું, પરંતુ ઇમાનદારી અને સાવધાનીપૂર્વક અદાણી ગ્રુપમાં રોકાણ કરવામાં આવ્યું છે.

About The Author

Top News

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે
Copyright (c) Khabarchhe All Rights Reserved.