- Business
- રિલાયન્સ કેપિટલનું ટ્રેડિંગ બંધ થયું, શું શેર હોલ્ડર્સના રૂપિયા ડુબી જશે?
રિલાયન્સ કેપિટલનું ટ્રેડિંગ બંધ થયું, શું શેર હોલ્ડર્સના રૂપિયા ડુબી જશે?
By Khabarchhe
On

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલના શેરનું ટ્રેડીંગ 26 ફેબ્રુઆરી 2024થી બંધ થઇ ગયું છે, છેલ્લો ભાવ 11.90 રૂપિયા હતો. ત્યારે રોકાણકારોને એ વાતની ચિંતા છે કે, શું રિલાયન્સ કેપિટલના શેરનું ફરી લિસ્ટીંગ થશે? કે પછી રૂપિયા ડુબી જશે?
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ 38000 કરોડ રૂપિયના દેવામાં ડુબી ગઇ હતી. કંપનીને ખરીદવા માટે અનેક વખત બિડ પછી આખરે હિંદુજા ગ્રુપની કંપની ઇંડસઇંડ ઇન્ટરનેશનલે સમાધાનમાં 9861 કરોડ રૂપિયામાં રિલાયન્સ કેપિટલ ખરીદી લીધી છે.
જાણવા મળેલી વિગત મુજબ 31 માર્ચ 2024 સુધીમાં ઇંડસઇંડ ઇન્ટરનેશનલ રિલાયન્સ કેપિટલના શેરને ડિલીસ્ટ કરાવી દેશે. મતલબ કે શેરની વેલ્યૂ ઝીરો થઇ જશે. આ સંજોગોમાં રિલાયન્સ કેપિટલના શેર હોલ્ડર્સને રૂપિયા ગુમાવવાનો વારો આવશે, કારણકે એક પણ રૂપિયો મળે તેવી કોઇ શક્યતા નથી.
Top News
Published On
સેના પર કથિત અપમાનજનક ટિપ્પણીના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાઈકોર્ટની લખનઉ બેન્ચે આ મામલે રાહુલ...
બેંગ્લોરમાં સ્ટેડિયમ બહાર ભાગદોડ, 7 લોકોએ જીવ ગુમાવ્યા, સ્ટેડિયમ અંદર RCBની ટીમ કરી રહી છે ઉજવણી, આંકડો વધશે
Published On
By Nilesh Parmar
બેંગ્લોરમાં એક ખૂબ જ દુખદ ઘટના બની છે, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ IPL વિજેતા બનતા તેમના સન્માનમાં એક...
વિસાવદરમાં દિગ્ગજ નેતાઓ રેસમાં હતા છતા ભાજપે કિરીટ પટેલને ટિકિટ કેમ આપી?
Published On
By Rajesh Shah
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે, કારણકે આ બેઠક પર 18 વર્ષથી ભાજપ જીતી શક્યું નથી. ગુજરાત...
બેટિંગમાં ઉતાવળ, ઐય્યરની બેદરકારી, PBKSની હારના 5 ગુનેગાર
Published On
By Parimal Chaudhary
IPL 2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સનને 6 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો. મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)ના કેપ્ટન...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.