RBIએ રેપોરેટ 0.25 ટકા ઘટાડ્યો તો તમને શું ફાયદો થશે?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આજે મોનીટરી પોલીસીની બેઠક મળી હતી જેમા ગર્વનર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 0-.25 બેસીસ પોઇન્ટ ઘટાડવાની જાહેરાત કરી. મતલબ કે વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વ્યાજ દર 6.25 ટકા હતો જે હવે 6 ટકા થઇ ગયો છે.

આ પહેલા ફેબ્રુઆરી 2025માં પણ RBIએ રેપોરેટમાં 0.25 બેસીસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. મતલબ કે 4 મહિનામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો કરી દીધો છે. વ્યાજ દર ઘટવાને કારણે હોમ લોન સસ્તી થશે અને લોકોને EMIમાં ફાયદો થશે. આ ઉપરાંત પર્સનલ લોન, એજ્યુકેશન લોનમાં પણ રાહત થશે.

 અર્થતંત્ર ધીમુ પડી રહ્યું હોવાથી એવી ધારણા હતી જ કે  RBI વ્યાજ દરમાં ઘટાડો કરશે.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.