GIAએ સર્ટિફિકેટ આપવાની ના પાડતા લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને કોઇ ફરક પડશે?

ડાયમંડ ગ્રેડીગ સાથે જોડાયેલી દુનિયાભરની અગ્રણી કંપનીઓમાંની એક જેમોલોજિકલ ઇન્સ્ટિટયૂટ ઓફ અમેરિકા (GIA)એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે સંસ્થા હવે લેબગ્રોન ડાયમંડ માટે 4cs સર્ટિફેકિટ નહીં આપશે. આ નિવેદનને કારણે ડાયમંડ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો હતો, કારણકે આ નિવેદનથી લેબગ્રોન ડાયમંડની વિશ્વસનીયતા વિશે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો હતો.

4csનો મતલબ એ છે કે કટ, કલર, ક્લેરિટી અને કેરેટ. GIA દરેક ડાયમંડને આના આધારે સર્ટિફિકેટ આપે છે. નેચરલ ડાયમંડમાં છેલ્લા અઢી વર્ષથી મંદી હોવાને કારણે નેચરલ ડાયમંડને સુરક્ષિત રાખવા GIAએ આવો નિર્ણય લીધો.

જો કે, સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઇ વાઘાણીએ કહ્યું કે, GIAના નિર્ણયથી લેબગ્રોન ડાયમંડને કોઇ ફરક પડવાનો નથી.

Related Posts

Top News

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

શું ગુજરાતના વધુ એક ધારાસભ્ય AAP છોડવાની તૈયારીમાં છે?

વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત પછી અરવિંદ કેજરીવાલ ફુલ ફોર્મમાં છે અને અત્યારથી ગુજરાત વિધાનસભા 2027ની તૈયારી...
Gujarat 
શું ગુજરાતના વધુ એક ધારાસભ્ય AAP છોડવાની તૈયારીમાં છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.