- Education
- ગુજરાતમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો, સરકારે 131ને ઘર ભેગા કરી દીધા
ગુજરાતમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો, સરકારે 131ને ઘર ભેગા કરી દીધા
By Khabarchhe
On

તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાની પાન્છા પ્રાથમિક શાળાની એક શિક્ષિકા વિદેશમાં હતી અને શાળામાંથી પગાર મેળવી રહી હતી એ કૌભાંડ બહાર આવવાને કારણે ગુજરાતમાં ભારે હોબાળો મચી ગયો હતો અને સરકાર સફાળી જાગી હતી અને આવા ભૂતિયા શિક્ષકોની તપાસ કરવામાં આવી હતી.
રાજ્ય સરકારને મળેલા રિપોર્ટ બાદ 131 શિક્ષકોને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે.90 દિવસથી વધારે રજા પર હોય તેવા 151 શિક્ષકો છે.
પ્રાથમિક શાળામા એવો નિયમ છે કે શિક્ષકની નોકરી 10 વર્ષ ઉપર થાય પછી મહિને 60,000થી 62,000નો પગાર મળે છે અને 3 મહિનાની રજા પર હોય તો પણ અડધો પગાર એટલે કે 30,000 રૂપિયા મળે છે. કેટલાંક તો પોતાની જગ્યાએ ડમી શિક્ષકોને મુકી દે છે અને પોતે બીજા જગ્યાએ કામ કરીને તગડી કમાણી કરે છે.
Top News
Published On
શેરબજારમાં ભારે ઘટાડાના સમયગાળા દરમિયાન પણ કેટલીક કંપનીઓ શાનદાર ડિવિડન્ડ આપે છે. કેટલીક કંપનીઓ તો તેમના શેરધારકોને બેંકના વ્યાજ કરતાં...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ: 22-05-2025 દિવસ: ગુરુવાર મેષ: માનસિક સ્વાસ્થ્ય ખુબ સારું રહેશે. નોકરી ધંધામાં સારા સમાચાર મળે. માતા પિતાનું આરોગ્ય જળવાઈ તથા...
પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન CSK, કોચે કહ્યું- અમે આને લાયક જ છીએ
Published On
By Nilesh Parmar
આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું. ધોનીની ટીમ આ સિઝનમાં 13 મેચમાંથી ફક્ત...
લગ્નજીવનનું સંતુલિત સમીકરણ...બીજાના પ્રેમને જોઈને એવું લાગે છે કે તે ખૂબ નસીબદાર છે
Published On
By Nilesh Parmar
(ઉત્કર્ષ પટેલ) જ્યારે તમે વર્ષો પછી પણ એકબીજાને ઊંડો પ્રેમ કરતાં દંપતીને સુખી જીવન જીવતાં જોવો ત્યારે એવું...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.