- Festival
- ઉત્તરાયણના દિવસે પવન કેવો હશે, શું કહે છે અંબાલાલ પટેલની આગાહી
ઉત્તરાયણના દિવસે પવન કેવો હશે, શું કહે છે અંબાલાલ પટેલની આગાહી
By Khabarchhe
On

ઉત્તરાયણ એ ગુજરાતનો સૌથી માનીતો તહેવાર છે અને હવે આ ઉત્સવને 2 જ દિવસ આડા છે. ઉત્તરાયણના દિવસે લોકોને સૌથી મોટું ટેન્શન એ હોય છે કે પવન આવશે કે નહી? જો પવન પુરતો ન હોય તો પતંગ ઉડાવવાની મજા મરી જાય.
અમે ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલ પાસેથી જાણ્યું છે કે 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે દક્ષિણ ગુજરાતમાં પવન કેવો રહેશે? અંબાલાલ પટેલે કહ્યું કે, વહેલી સવારે ઘણો સારો પવન રહેશે એટલે વહેલી સવારથી જ ધાબે ચઢી જવું જોઇએ. એ પછી સવારે 10 વાગ્યા સુધી 10થી 12 કિ.મીની ઝડપે પવન રહેશે. બપોરના સમયે 7થી 8 કિ.મી અને સાંજે ફરી 10થી 12 કિ.મી પવન રહેશે.
Top News
Published On
કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Published On
By Rajesh Shah
માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન
Published On
By Kishor Boricha
લાવાએ ભારતમાં તેની યુવા શ્રેણીનો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. લાવા યુવા સ્ટાર 2એ કંપનીનો એક નવો હેન્ડસેટ...
મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે
Published On
By Kishor Boricha
એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ઇન્દોર ફેમિલી કોર્ટે કરોડોની મિલકતની માલિકી ધરાવતી મહિલા ડોક્ટરની વચગાળાના ભરણપોષણ માટેની અરજી ફગાવી દીધી હતી....
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.