- Festival
- સુરતમાં ગરબાના આયોજકો કેમ ટેન્શનમાં છે? એક આયોજક 5મીથી શરૂ કરશે
સુરતમાં ગરબાના આયોજકો કેમ ટેન્શનમાં છે? એક આયોજક 5મીથી શરૂ કરશે
By Khabarchhe
On
.jpg)
3 ઓક્ટોબર,ગુરવારથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે અને ખૈલેયામાં ગરબા રમવાનો થનગનાટ છે, પરંતુ કેટલાંક ગરબા આયોજકો ટેન્શનમાં આવી ગયા છે.
સુરત પોલીસ કમિશ્નરે કહ્યુ હતું કે, આ વખતે સુરતમાં શેરીગરબા-સોસાયટી સહિત 3000 આયોજનો છે, જ્યારે 15 જેટલા કોર્મશિયલ આયોજનો છે. જાણવા મળેલી વિગત મુજબ સુરતના એરપોર્ટ વિસ્તારમાં G-9 ગરબાના પ્લોટ પર પાણી ફરી વળવાને કારણે મુશ્કેલી ઉભી થઇ છે તો આ જ વિસ્તારમાં રાસલીલા ગ્રુપના ડોમમાં પણ પાણી ભરાયા છે. વી-આર મોલની સામે સુવર્ણ નવરાત્રીનું આયોજન છે. જાણવા મળેલી વિગત મુજબ સુવર્ણનવરાત્રીના આયોજકોએ 5 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ કરવાની જાહેરાત કરી છે, કારણકે પાર્કિંગ વિસ્તારમાં ભારે પાણી ભરાયા છે. આવી હાલત અનેક આયોજકોની હોવાનું જાણવા મળ્યું છે.
Related Posts
Top News
Published On
ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
Published On
By Kishor Boricha
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
Published On
By Nilesh Parmar
પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Published On
By Kishor Boricha
બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.