જુનાગઢના માંગરોળમાં રિપેરીંગ દરમિયાન ક્રેઇનને કારણે બ્રિજનો એક ભાગ તુટી પડ્યો

હજુ તો વડોદરામાં ગંભીરા બ્રિજ તુટી પડવાની ઘટનાને એક સપ્તાહ પણ નથી થયું ત્યાં જુનાગઢના માંગરોળ તાલુકામાં આવેલા આજક ગામના બ્રિજનો સ્લેબ તુટી પડતા લોકોમાં ચિંતા વધી ગઇ છે. 8 લોકો 15 ફુટ નીચે પડ્યા, પરંતુ સદનસીબે કોઇને ગંભીર ઇજા કે જાનહાની થઇ નથી.

જુનાગઢ જિલ્લા કલેકટરે કહ્યું કે, છેલ્લા 4 દિવસથી જિલ્લામાં બ્રિજનું ઇન્સ્પેકશન ચાલી રહ્યું છે અને તેમાં 6 બ્રિજ વાહનના અવરજવર માટે બંધ કરી દીધા છે. આજક ગામનો બ્રિજ પણ બંધ કરી દેવાયો હતો. રિપેરીંગ કામ દરમિયાન JCBનો ભાર એક ભાગ સહન ન કરી શક્યો જેને કારણે સ્લેબ તુટી ગયો હતો. રિપેરીંગ કામ ચાલતુ હતું તે જોવા માટે લોકો ભેગા થયા હતા.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.