- Gujarat
- યોગી આદિત્યનાથ લખનૌમાં એવું કરવા જઇ રહ્યા છે જે હર્ષ સંઘવીએ ફોલો કરવા જેવું છે
યોગી આદિત્યનાથ લખનૌમાં એવું કરવા જઇ રહ્યા છે જે હર્ષ સંઘવીએ ફોલો કરવા જેવું છે
By Khabarchhe
On

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 26 જાન્યુઆરી 2025થી રાજધાની લખનૌમાં એવું કરવા જઇ રહ્યા છે જે ગુજરાત સરકારે ખાસ કરીને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ફોલો કરવા જેવું છે.
લખનૌમાં 26 જાન્યુઆરી 2025થી એવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે કે, કોઇ પણ ટુ વ્હીલર ચાલક કોઇ પણ પેટ્રોલ પંપ પર હેલ્મેટ પહેરીને જશે તો જ ઇંધણ મળશે, એટલું જ નહીં જો ટુ વ્હીલરની પાછળ બેઠેલી વ્યકિતએ પણ હેલ્મેટ પહેરલું હોવું ફરજિયાત રહેશે.
હેલ્મેટ નહીં તો, ઇંધણ નહીં એવા નામથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પેટ્રોલ પંપ ચાલકોને પણ સુચના આપવામાં આવી છે કે, દરેક પેટ્રોલ પર પર સુચના લખેલા સાઇન બોર્ડ મુકવા પડશે. સાથે CCTC પણ ચાલું કંડીશનમાં રાખવા પડશે.
Top News
Published On
પંજાબ કિંગ્સે IPL 2025ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર...
ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ
Published On
By Vidhi Shukla
મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ફૂડ સેફટીના કડક ઉલ્લંઘનને પગલે Zeptoની પેરન્ટ કંપની Kiranakart Technologies Pvt Ltdનું ફૂડ લાઇસન્સ...
કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર
Published On
By Parimal Chaudhary
કોંગ્રેસે કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. તેમણે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં એક્ટર...
ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?
Published On
By Nilesh Parmar
ઓપરેશન સિંદૂર પછીના 20 દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 6 નિવેદનોને કારણે વિપક્ષની ઉંઘહરામ થઇ ગઇ છે. વિપક્ષનું માનવું છે કે ...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.