- Gujarat
- યોગી આદિત્યનાથ લખનૌમાં એવું કરવા જઇ રહ્યા છે જે હર્ષ સંઘવીએ ફોલો કરવા જેવું છે
યોગી આદિત્યનાથ લખનૌમાં એવું કરવા જઇ રહ્યા છે જે હર્ષ સંઘવીએ ફોલો કરવા જેવું છે
By Khabarchhe
On

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 26 જાન્યુઆરી 2025થી રાજધાની લખનૌમાં એવું કરવા જઇ રહ્યા છે જે ગુજરાત સરકારે ખાસ કરીને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ફોલો કરવા જેવું છે.
લખનૌમાં 26 જાન્યુઆરી 2025થી એવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે કે, કોઇ પણ ટુ વ્હીલર ચાલક કોઇ પણ પેટ્રોલ પંપ પર હેલ્મેટ પહેરીને જશે તો જ ઇંધણ મળશે, એટલું જ નહીં જો ટુ વ્હીલરની પાછળ બેઠેલી વ્યકિતએ પણ હેલ્મેટ પહેરલું હોવું ફરજિયાત રહેશે.
હેલ્મેટ નહીં તો, ઇંધણ નહીં એવા નામથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પેટ્રોલ પંપ ચાલકોને પણ સુચના આપવામાં આવી છે કે, દરેક પેટ્રોલ પર પર સુચના લખેલા સાઇન બોર્ડ મુકવા પડશે. સાથે CCTC પણ ચાલું કંડીશનમાં રાખવા પડશે.
Related Posts
Top News
Published On
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસો સુધી ચાલેલા લશ્કરી સંઘર્ષ દરમિયાન, તુર્કી વિશે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ...
કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ
Published On
By Vidhi Shukla
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો છે. તેમણે ભારતીય મૂળની અનિતા આનંદને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે....
Realme GT કોન્સેપ્ટ ફોનનું રહસ્ય ખુલ્યું, તમને મળશે 10000mAh બેટરી સાથે 320Wનું ચાર્જિંગ
Published On
By Kishor Boricha
Realme ટૂંક સમયમાં ભારતમાં તેની GT 7 શ્રેણી લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ એપ્રિલમાં ચીનની બજારમાં Realme GT 7...
બીજા દેશોમાં શાંતિ રાખવાની વાત કરતા ટ્રમ્પ આ દેશને યુદ્ધની ધમ-કી આપે છે
Published On
By Kishor Boricha
આ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં પણ જાય છે, તેઓ ફક્ત યુદ્ધવિરામ અને શાંતિના જાપ જપતા હોય...
Opinion

14 May 2025 16:41:02
ગુજરાત પોલીસના ઇતિહાસમાં અનેક એવા અધિકારીઓનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે જેમણે પોતાની નિષ્ઠા, હિંમત અને બાહોશ કામગીરીથી સમાજને સુરક્ષિત...
Copyright (c) Khabarchhe All Rights Reserved.