યોગી આદિત્યનાથ લખનૌમાં એવું કરવા જઇ રહ્યા છે જે હર્ષ સંઘવીએ ફોલો કરવા જેવું છે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 26 જાન્યુઆરી 2025થી રાજધાની લખનૌમાં એવું કરવા જઇ રહ્યા છે જે ગુજરાત સરકારે ખાસ કરીને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ફોલો કરવા જેવું છે.

લખનૌમાં 26 જાન્યુઆરી 2025થી એવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે કે, કોઇ પણ ટુ વ્હીલર ચાલક કોઇ પણ પેટ્રોલ પંપ પર હેલ્મેટ પહેરીને જશે તો જ ઇંધણ મળશે, એટલું જ નહીં જો ટુ વ્હીલરની પાછળ બેઠેલી વ્યકિતએ પણ હેલ્મેટ પહેરલું હોવું ફરજિયાત રહેશે.

હેલ્મેટ નહીં  તો, ઇંધણ નહીં એવા નામથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પેટ્રોલ પંપ ચાલકોને પણ સુચના આપવામાં આવી છે કે, દરેક પેટ્રોલ પર પર સુચના લખેલા સાઇન બોર્ડ મુકવા પડશે. સાથે CCTC પણ ચાલું કંડીશનમાં રાખવા પડશે.

Top News

મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

પંજાબ કિંગ્સે IPL 2025ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર...
Sports 
મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ફૂડ સેફટીના કડક ઉલ્લંઘનને પગલે Zeptoની પેરન્ટ કંપની Kiranakart Technologies Pvt Ltdનું ફૂડ લાઇસન્સ...
Business 
ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

કોંગ્રેસે કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. તેમણે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં એક્ટર...
Politics  Gujarat 
કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?

ઓપરેશન સિંદૂર પછીના 20 દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 6 નિવેદનોને કારણે  વિપક્ષની ઉંઘહરામ થઇ ગઇ છે. વિપક્ષનું માનવું છે કે ...
National 
ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.