- National
- ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?
ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?
By Khabarchhe
On

ઓપરેશન સિંદૂર પછીના 20 દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 6 નિવેદનોને કારણે વિપક્ષની ઉંઘહરામ થઇ ગઇ છે. વિપક્ષનું માનવું છે કે PM મોદીએ રાષ્ટ્રવાદનું નવું રાજકારણ શરૂ કર્યું છે જે ચૂંટણીમાં તેમને મોટો ફાયદો કરાવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર પછી 12મે,13 મે, 22 મે અને 26મે ગુજરાતમાં 3 નિવેદન આપ્યા અને હજુ 29 તારીખે પશ્ચિમ બંગાળ, સિક્કીમ, પટના, 30 તારીખે બિહારના શાહીબાદ, ઉત્તર પ્રદેશના કાનપુર અને 31 મેના દિવસે ભોપાલ જવાના છે.
જાણકારોનું કહેવું છે કે PM મોદીના રોડ શોમાં લોકો ભાજપના ઝંડાને બદલે રાષ્ટ્ર ધ્વજ લઇને ઉમટી રહ્યા છે. બાલાકોટ સ્ટ્રાઇક પછી લોકસભા 2019માં ભાજપને જે ઐતિહાસિક જીત મળી હતી તેના કરતા પણ વધારે જીત આગામી 2 વર્ષમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મળશે.
Related Posts
Top News
Published On
સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Published On
By Nilesh Parmar
આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
શું ગુજરાતના વધુ એક ધારાસભ્ય AAP છોડવાની તૈયારીમાં છે?
Published On
By Nilesh Parmar
વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત પછી અરવિંદ કેજરીવાલ ફુલ ફોર્મમાં છે અને અત્યારથી ગુજરાત વિધાનસભા 2027ની તૈયારી...
11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?
Published On
By Nilesh Parmar
EDએ ગુરુગ્રામ જમીન કૌભાંડમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સામે ચાજર્શીટ દાખલ કરી છે. લોકસભામાં વિપક્ષ નેતા...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.