PM મોદીના બીજા કાર્યકાળના 20 મંત્રીઓ આ વખતે કપાઇ ગયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 9 જૂન, રવિવારે સાંજે શપથવિધિ કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કરવામાં આવ્યો છે. તેમની સાથે 63 જેટલા મંત્રીઓ પણ શપથ લઇ શકે છે. આ વખતે ભાજપને બહુમતી નહીં મળવાને કારણે સાથી પક્ષોના ગઠબંધનમાં ભાજપે સરકાર બનાવવાની નોબત ઉભી થઇ છે એટલે ભાજપના જૂના મંત્રીઓ કપાઇ ગયા છે.

PM મોદીના બીજા કાર્યકાળમાં જે દિગ્ગજ મંત્રીઓ સામેલ હતા તેમાંથી 20 મંત્રીઓના નામ કપાઇ ગયા છે. આ મંત્રીઓને ન તો PM ઓફિસમાંથી ફોન ગયો છે કે ન તો તેઓ રવિવારે PM હાઉસમાં સવારે મળેલી બેઠકમાં હાજર હતા.

અજય ભટ્ટ, સાધ્વી નિરંજન જ્યોતિ, મીનાક્ષી લેખી, રાજકુમાર રંજન સિંહ,જનરલ વી. કે. સિંહ, આર કે સિંહ, અર્જૂન મુંડા, સ્મૃતિ ઇરાની, અનુરાગ ઠાકુર, રાજીવ ચંદ્રશેખર, નિશીથ પ્રમાણિક, અજય મિશ્રા ટેની, સુભાષ સરકાર, જોન બારલા, ભારતી પવાર, અશ્વીન ચૌબે, રાવસાહેબ દાનવે, કપિલ પાટીલ, નારાયણ રાણે અને ભગવત કરાડ નવી ટીમમાં નહીં હશે.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.