Maa Vatsalya Yojana

આ કાર્ડધારકો કોરોનાગ્રસ્ત દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં 50000 સુધી રાહત મળશે

ગુજરાત સરકારે જણાવ્યું કે, CM વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સારવાર ખર્ચમાં રાહત આપતો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પરિણામે રાજ્યના 80 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય...
Gujarat  Central Gujarat  Coronavirus 

ગુજરાત સરકારે ગ્રામ પંચાયતને રેશન કાર્ડની સુવિધા આપી, પણ આ સુવિધા છીનવી લીધી

રાજ્ય સરકાર દ્વારા એક તરફ ગામડાના લોકોને રેશનકાર્ડમાં કેટલાક સુધારા કરવાની સુવિધા ગ્રામ પંચાયતને આપવામાં આવી છે પરંતુ આવકના દાખલા માટે ગામડાના લોકોની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. પહેલા ગામડાના લોકોને મા કાર્ડ કઢાવવા માટે આવકના દાખલાઓ તલાટીના સહી સિક્કાથી...
Gujarat 

મા કાર્ડ ધરાવતા દર્દીઓ પાસે પૈસા વસૂલતી હોસ્પિટલો પર સરકારની લાલ આંખ

તાજેતરમાં જ અમદાવાદમાં એક ગંભીર મામલો સામે આવ્યો હતો, જ્યાં અમદાવાદની અમુક હોસ્પિટલો દ્વારા દર્દીઓના મા કાર્ડ સ્વીકારવાની ના પાડવામાં આવી હતી. નિતિન પટેલે એક સવાલના જવાબમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં 17 હોસ્પિટલો દ્વારા મા...
Governance  Gujarat 

મા કાર્ડ હોવા છતા દર્દી પાસેથી નાણાં લે છે અમદાવાદની 17 હોસ્પિટલો

ગુજરાત સરકાર દ્વારા મા અમૃતમ યોજના અંતર્ગત મા કાર્ડ દ્વારા લોકોને અઢી લાખ રૂપિયાનો મેડિકલ વીમો આપવામાં આવ્યો છે. પરંતુ ગુજરાતમાં ઘણી એવી ખાનગી હોસ્પિટલો છે. જે હોસ્પિટલમાં મા કાર્ડ માન્ય ગણવામાં આવતો નથી. ત્યારે અમદાવાદની આવી 17 જેટલી હોસ્પિટલોને...
Politics  Gujarat 

સુરતમાં આ જગ્યા પર વગર પુરાવાએ 2500 રૂપિયામાં બને છે મા અમૃતમ કાર્ડ

ગરીબ લોકોને આરોગ્ય લક્ષી આર્થિક સહાય કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મા અમૃતમ કાર્ડની યોજના બહાર પાડવામાં આવી હતી. ત્યારે સુરતમાં કેટલાક એજન્ટો દ્વારા મા અમૃતમ કાર્ડ કાઢી આપવાનો ગોરખ ધંધો ચલાવે છે. જો તમારે આ એજન્ટો પાસે મા અમૃતમ...
Gujarat  South Gujarat 

PMની ગરીબો માટે વિશ્વની સૌથી મોટી યોજના આયુષ્માન ભારત: વિજય રૂપાણી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે દસ હજારથી વધારે મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન ભારત કાઢવાના એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. કેમ્પમાં હાજરી આપવા આવેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને...
Politics  Gujarat  Saurashtra  Kutchh 

આયુષ્માન યોજનાના લોન્ચિંગ કાર્યક્રમ સંદર્ભે ગુજરાત સરકારને ઠપકો

આયુષ્માન ભારત યોજનાનું લાઈવ લોન્ચિંગ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હતું, ત્યારે ભાજપના 4 ધારાસભ્યો જ હાજર રહ્યા હતા અને ઓછી હાજરીથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ પ્રભાકરને દિલ્હીથી ઠપકો મળતાં ચાલુ કાર્યક્રમે સંખ્યા એકઠી કરવા દોડધામ મચી હતી. ભાજપના...
Governance  Gujarat 

મા વાત્સલ્ય યોજના: આવક મર્યાદા રૂ.1.50 લાખને બદલે રૂ.2.50 લાખ કરાઈ

ગુજરાત સરકારે મા વાત્સલ્ય યોજનાના આવક મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે. જેમાં 7 પ્રકારની ગંભીર બિમારીઓમાં 628 પ્રકારની સારવારમાં રૂ.2 લાખ સુધીની કેશલેશ સહાય કરવામાં આવશે. જ્યારે  99 ખાનગી, 21 સરકારી હોસ્પિટલ, 42 સ્ટેન્ડઅલોન ડાયાલીસીસ સેન્ટરો મળી 162 હોસ્પિટલોમાં સુવિધા...
Governance  Gujarat  Central Gujarat 
Copyright (c) Khabarchhe All Rights Reserved.