કસાઇ કાકો, જમીનના ઝઘડામાં 7 વર્ષની ભત્રીજી સહિત 4ના ગળા કુહાડીથી વાઢી નાંખ્યા

રાજસ્થાનના જોધપુરથી એક એવી ઘટના સામે આવી છે જે જાણીને તમે આગબબુલા થઇ જશો. હેવાનિયતને પણ શરમાવે એવી આ ઘટનામાં જમીનના ઝગડામાં ભાઇ સાથે બદલો લેવા માટે ભાઇએજ તેની 7 વર્ષની ભત્રીજી સહિત લોકોન 4 લોકોના ગઢા વાઢી નાંખીને યમસદન પહોંચાડી દીધા હતા. 7 વર્ષની ક્યુટ બાળકીની તમે તસ્વીર જોશો તો તમે કહેશો કે આના કરતા તો કસાઇ પણ સારો કહેવાય. 7 બાળકીના ગળા પર કુહાડીના ઘા મારતા  આ માણસને જરાયે દયા ન આવી હોય?

રાજસ્થાનના જોધપુરમાં એક જ પરિવારના 4 લોકોની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામને આંગણામાં સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ જઘન્ય હત્યા કેસનો ખુલાસો કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. હત્યા પાછળ જમીન વિવાદ અને કાકા-ભત્રીજાની દુશ્મની સામે આવી છે.

આરોપી

પોલીસે મૃતક પૂનારામના મોટા ભાઈ ભેરારામના 20 વર્ષના પુત્ર પપ્પુરામ ની ધરપકડ કરી છે. તેણે આ ઘાતકી હત્યા કર્યાની કબૂલાત કરી છે. sp ગ્રામીણ ધર્મેન્દ્ર સિંહ યાદવે જણાવ્યું કે આ હત્યાકાંડનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. આરોપી પપ્પુરામના ભાઈ તેજારામે સાત-આઠ મહિના પહેલા સુરતમાં આત્મહત્યા કરી હતી, પરંતુ પપ્પુરામનું માનવું હતું કે કાકા પૂનારામે તેની હત્યા કરાવી છે.

આ બાબતે તેનો અનેકવાર ઝઘડો પણ થયો હતો. આનાથી વ્યથિત થઈને પૂનારામે એકવાર કહ્યું હતું કે હા, તેણે હત્યા કરાવી છે, ત્યાર બાદ આરોપી પપ્પુરામે તેને મારી નાખવાનો નિર્ણય લીધો હતો.

પોલીસે કહ્યું કે, આરોપીને ખબર હતી કે પૂનારામના બંને પુત્રો મંગળવારે રાત્રે ત્યાં નહીં હોય. તક જોઈને બુધવારે વહેલી સવારે ચાર વાગ્યે તે તેના કાકાના ખેતરે પહોંચી ગયો હતો અને બહાર સૂતેલા પૂનારામને કુહાડીથી હુમલો કરી દીધો હતો. એ પછી તેણી કાકીના ગળા પર કુહાડીથી હુમલો કરી દીધો હતો.માર્યો હતો. આ છી જ્યારે તેણે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે ભાભી ધાપુર અને 7 મહિનાની ભત્રીજી સૂતા હતા. આરોપીએ બંને મા દીકરી પર પણ કુહાડીના ઘા મારી દીધા હતા. એના મગજ પર ખૂન સવાર હતું એટલે 7 વર્ષની બાળકીનું પણ ગળું વાઢી નાંખ્યું.

એ આરોપી પપ્પુરામ બંને મૃતદેહોને બહારથી ખેંચીને અંદર લાવ્યા અને કેરોસીન નાખી આગ ચાંપી દીધી. આ પછી તેણે ઝૂંપડામાં પણ આગ લગાવી દીધી અને ત્યાંથી ભાગી ગયો. પોલીસે આરોપીને પકડી લીધો છે.

આરોપીએ પોલીસને કહ્યું હતું કે તે પૂનારામના દીકરા રેવતરામની હત્યા કરવા પહોંચ્યો હતો, પરંતુ રેવતરામ ઘરે નહોતો. પરંતુ બદલાની ભાવનાને કારણે પપ્પૂરામે 4 જિંદગી હણી નાંખી હતી, જે ઘરના જ લોકો હતા.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.