- National
- ભારતે પહેલીવાર ઉપયોગ કરેલું 'સુદર્શન ચક્ર' સુરતથી પૂણે સુધી પ્રહાર કરી શકે છે
ભારતે પહેલીવાર ઉપયોગ કરેલું 'સુદર્શન ચક્ર' સુરતથી પૂણે સુધી પ્રહાર કરી શકે છે
By Khabarchhe
On
-copy25.jpg)
પાકિસ્તાને ગુરુવારે ભારતના 15 શહેરોના સૈન્ય સ્થળો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો. ભારતે પહેલીવાર S-400 મિસાઇલનો ઉપયોગ કર્યો જેને સુદર્શન ચક્ર નામ આપવામાં આવ્યું છે.સુદર્શન ચક્રને તેજ, સટીક અને શક્તિશાળી માનવામાં આવે છે.
S-400 મિસાઇલને રશિયાની અલ્માઝ અંટે કંપનીએ બનાવી છે. આ એક અત્યાધુનિક મિસાઇલ છે જે હવામાં જોખમને ઓળખી શકે છે. આ મિસાઇલ એવી છે કે 400 કિ.મી દુર ટાર્ગેટને ખતમ કરી શકે છે. મતલબ કે સુરતમાં આ મિસાઇલ હોય તો મહારાષ્ટ્રના પુણેમાં ટાર્ગેટને ભોંગભેગો કરી શકે છે. આ મિસાઇલ એક સમયે 80 ટાર્ગેટને ઓળખી શકે અને એક જ સમયે 36 ટાર્ગેટ પર હુમલો કરી શકે તેટલી ક્ષમતા ધરાવે છે.
2018માં ભારતે રશિયા સાથે ડીલ કરી હતી.
Related Posts
Top News
Published On
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિશ્વની સૌથી ધનિક T20 ક્રિકેટ લીગ છે. IPL ટુર્નામેન્ટ હંમેશા ખૂબ જ ખાસ રહી છે. ...
PGVCLને તમારા બાપની પેઢી સમજો છો? રાજકોટ ભાજપના જયમીન ઠાકરે અધિકારીનો ઉધડો લીધો
Published On
By Nilesh Parmar
રાજકોટમાં વોર્ડ નં 2માં છેલ્લા 4 દિવસથી દરરોજ રાત્રે વીજળી ગૂલ થતી હતી અને 3થી 4 કલાક સુધી...
લાખ રૂપિયા પગારમાં પેટ નથી ભરાતું, EDનો ડેપ્યુટી ડિરેક્ટર 20 લાખની લાંચ લેતા પકડાયો, 5 કરોડ માંગેલા
Published On
By Nilesh Parmar
કેન્દ્ર સરકારની એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક ઉચ્ચ અધિકારીની 20 લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી...
કેરળમાં તો ચોમાસું વહેલું આવ્યું, ગુજરાતમાં આ તારીખે એન્ટ્રી કરશે
Published On
By Nilesh Parmar
સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત કેરળમાં 1 જૂનથી થતી હોય છે, પરંતુ આ વખતે કેરળમાં ચોમાસું એક સપ્તાહ વહેલું આવી...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.