ગરીબોના ઘરના ડિમોલિશન અટકાવો, ભાજપના જ MLAએ CMને પત્ર લખ્યો

ભાજપના અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમન સિંહ જાડેજાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, કચ્છના પ્રભારી પ્રફુલ્લ પાનસેરિયાને પત્ર મોકલ્યો છે.

જાડેજાએ પત્રમાં આરોપ લગાવ્યો છે કે, અબડાસા સરહદી વિસ્તારમા આવે છે અને અહીં નાના અને ગરીબ લોકો કાચા મકાનો કે ઝુપડામાં રહે છે. અબડાસામાં અધિકારી રાજ ચાલે છે અને પ્રજાના પ્રતિનિધિની વાત સાંભળવામાં આવતી નથી. આ ગરીબોના ઘરો પર ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. સરકારી અધિકારીઓ બિલ્ડરો અને માફિયાઓના ગેરકાયદે અતિક્રમણને તોડતા નથી અને ગરીબોને પરેશાન કરે છે.

 આ ડિમોલિશન તાત્કાલિક અટકાવી દેવામાં આવે તેવી જાડેજાએ માંગ કરી છે. જાડેજાએ કહ્યું કે, આ ગરીબ લોકો ભાગી જશે તો સરહદ ખાલી થઇ જશે.

Related Posts

Top News

શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
World 
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

ભારતીય શેરબજારમાં સતત ઘટાડો પોતાનું અસ્તિત્વ હજુ પણ ધરાવે છે. આજે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 720 પોઈન્ટથી વધુ...
Business 
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

બ્રિટનના પ્રવાસે ગયેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન...
World  Politics 
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...

અલીગઢ જિલ્લાના એક ગામમાં પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખતી વખતે 11 સોનાના સિક્કા મળી આવતા અફરતફરી મચી ગઈ હતી. લોકો...
National 
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.