- National
- 128 વર્ષએ દુનિયાને અલવિદા કહી દેનારા શિવાનંદ બાબા સવારે 3 વાગ્યે ઉઠી જતા
128 વર્ષએ દુનિયાને અલવિદા કહી દેનારા શિવાનંદ બાબા સવારે 3 વાગ્યે ઉઠી જતા
By Khabarchhe
On
-copy12.jpg)
કાશીના યોગ ગુરુ અને પદ્મશ્રી સ્વામી શિવાનંદ બાબાનું 128 વર્ષની વયે વારાણસીમાં નિધન થયું છે. તેઓ દુનિયાના સૌથી વૃદ્ધ પુરુષ તરીકે કહેવાતા હતા.21 માર્ચ 2022ના દિવસે જ્યારે રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે તેમને પદ્મશ્રી એનાયત થયો હતો ત્યારે સાવ સાદા વસ્ત્રો અને પગરખા વગર તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અને નંદી મુદ્દામાં રાષ્ટ્રપતિ અને PMને પગે લાગ્યા હતા.
128 વર્ષની ઉંમરે પણ તેઓ એટલી જ સ્ફુર્તિથી કામ કરતા હતા અને જિંદગીના છેલ્લાં શ્વાસ સુધી તેમની સાથે યોગ રહ્યો. તેઓ મળસ્કે 3થી 4ની વચ્ચે ઉઠી જતા અને સ્નાન પછી યોગ કરતા અને સાવ સાદું ખાવાનું ખાતા. તેમનો મંત્ર હતો કે નો ઓઇલ ઓનલી બોઇલ.માત્ર બાફેલું ખાવાનું જ ખાતા અને દરરોજ મા ચંદીનો પાઠ અને ભગવદગીતાનો પાઠ કરતા. રાત્રે 8 વાગ્યે માત્ર ચટાઇ પર સુઇ જતા.
Related Posts
Top News
Published On
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવા ટેરિફની યોજના બનાવી રહ્યા છે, તેઓ દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લાદવાની...
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ
Published On
By Vidhi Shukla
લખનૌ હાઈકોર્ટની બેન્ચે એક મહત્વપૂર્ણ કૌટુંબિક વિવાદ કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જો પત્ની પોતે...
માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા
Published On
By Vidhi Shukla
Xiaomi એ 26 જૂન, 2025 ના રોજ તેનું બીજું ઇલેક્ટ્રિક વાહન, YU7 લોન્ચ કર્યું, અને આ SUV એ ચીનમાં ઇતિહાસ...
‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ
Published On
By Parimal Chaudhary
દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સને આધુનિક યુગના શાનદાર બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે. મેદાન પર ભારતીય ટીમના પૂર્વ...
Opinion

01 Sep 2025 12:28:29
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
Copyright (c) Khabarchhe All Rights Reserved.