- National
- કાશ્મીરની ખીણમાં બનેલા દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ વિશે જાણો
કાશ્મીરની ખીણમાં બનેલા દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ વિશે જાણો
By Khabarchhe
On
-copy4.jpg)
કાશ્મીરની ખીણમાં ચિનાબ નદી પર બનેલો રેલવે બ્રિજ દુનિયાના સૌથી ઉંચો બ્રિજ છે, જેનું 6 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું. આ બ્રિજ વિશે તમને જણાવીશું.
ચિનાબ નદી પર બનલો રેલવે બ્રિજ એ એન્જિનીયરીંગનો બેમિસાલ નમૂનો છે અને પેરિસના એફિલ ટાવર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા પણ ઘણો ઉંચો છે.ચિનાબ નદીની સપાટીખી 359 મીટર ઉંચો આ રેલવે બ્રિજ બન્યો છે. પેરિસના એફિલ ટાવરની ઉંચાઇ 330 મીટર છે, મતલબ કે એફિલ ટાવર કરતા આ બ્રિજ 29 મીટર વધારે ઉંચો છે.
https://www.instagram.com/reel/DKeH4jmh4K1/
1486 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજમાં 25,000 મેટ્રીક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે. 40 કિલો વિસ્ફોટકોનો સામનો કરવાની ક્ષમતા છે.7 જૂનથી કટરા-શ્રીનગરની ટ્રેન પણ શરૂ થઇ રહી છે.
Related Posts
Top News
Published On
કોઇ પણ ગરીબમાં ગરીબ પરિવારના સંતાનો પૈસાના અભાવે શિક્ષણથી વંચિત ન રહી જાય તેના માટે કેન્દ્ર સરકારે વર્ષ 2009માં...
કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ
Published On
By Nilesh Parmar
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની એક દિવસની મુલાકાત આવ્યા હતા. આણંદમાં કોંગ્રેસના એક પ્રશિક્ષણ કાર્યક્રમનું તેમણે ઉદઘાટન કર્યું. રાહુલ...
આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું
Published On
By Nilesh Parmar
ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલા ગૌરી ગોપાલ આશ્રમના સ્થાપક, કથાવાચક અને આધ્યાત્મિક સંત અનિરુદ્ધચાર્યના એક નિવેદનને કારણે ઉત્તર પ્રદેશમાં ભડકો...
ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'
Published On
By Kishor Boricha
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સંપત્તિના કેન્દ્રીકરણ પર ચિંતા વ્યક્ત કરી છે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.