ભારત રત્નની જાહેરાત બાદ લાલકૃષ્ણ અડવાણીનું નિવેદન આવ્યું સામે

ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન સન્માન આપવાની આજે જાહેરાત કરવામાં આવી છે. PM નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટર પર આ અંગે માહિતી આપી હતી અને લખ્યું હતું કે, પૂર્વ ઉપ પ્રધાનમંત્રીને દેશના સર્વોચ્ય સન્માનથી સન્માનિત કરવામાં આવશે. આ સમાચાર મળતા લાલકૃષ્ણ અડવાણી એક નિવેદનમાં કહ્યું હતું કે, હું સંપૂર્ણ વિનમ્રતા અને કૃતજ્ઞતાથી આ સન્માન સ્વીકાર કરું છું, જે આજે મને પ્રદાન કરવામાં આવ્યું છે. આ ફક્ત એકત વ્યક્તિના રૂપમાં જ નહીં પરંતુ એ આદર્શો અને સિદ્ધાંતો માટે પણ સન્માનની વાત છે, જેના માટે મેં મારી સંપૂર્ણ ક્ષમતા સાથે જીવનભર સેવા કરવાની કોશિશ કરી છે.

લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે, જ્યારથી હું 14 વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વંયસેવકના રૂપમાં શામેલ થયો છું, ત્યારથી મેં ફક્ત એક જ કામના કરી છે કે જીવનમાં મને જે પણ કાર્ય સોંપાયું છે તેમાં મેં મારા પ્રેમાળ દેશને સમર્પિત અને નિસ્વાર્થ સેવા કરી છે. જે વસ્તુએ મારા જીવનને પ્રેરિત કરી છે, તે આદર્શ વાક્ય છે ઈદં ન મમ એટલે કે આ જીવન મારું નથી, મારું જીવન મારા રાષ્ટ્ર માટે છે. 

તેમણે વધુમાં કહ્યું હતું કે, હું મારી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ, સ્વંયસેવકો અને અન્ય લોકોનો હૃદયથી આભાર માનું છું, જેમની સાથે મને સાર્વજનિક જીવનમાં મારી આખી યાત્રા દરમિયાન કામ કરવાનું સૌભાગ્ય મળ્યું.

Related Posts

Top News

એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કરન્સી કેમ બન્યો રૂપિયો?

ભારતીય ચલણ રૂપિયાનું મે મહિનામાં એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન જોવો મળ્યું. આખા મે મહિનામાં ડોલર સામે ભારતીય રૂપિયો 1.27 ટકા...
Business 
એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કરન્સી કેમ બન્યો રૂપિયો?

અનિલ અંબાણીને દેવામાંથી બહાર કાઢી રહેલા મોટા પુત્ર જય અનમોલ વિશે જાણો

અનિલ અને ટીના અંબાણીના સૌથી મોટા પુત્ર જય અનમોલ વિશે મીડિયામાં ખાસ્સી ચર્ચા થતી નથી, કારણકે જય અનમોલ હંમેશા...
Business 
અનિલ અંબાણીને દેવામાંથી બહાર કાઢી રહેલા મોટા પુત્ર જય અનમોલ વિશે જાણો

પ્રોવિડન્ટ ફંડમાં એવી સુવિધા આવી રહી છે જે તમને કામ લાગશે

કેન્દ્ર સરકાર એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)માં મોટો બદલાવ કરી રહી છે. કર્મચારીઓને હવે એક વિશેષ સુવિધા મળવાની...
Business 
પ્રોવિડન્ટ ફંડમાં એવી સુવિધા આવી રહી છે જે તમને કામ લાગશે

આગામી પાંચ વર્ષમાં HRથી લઈને IT સુધીની આ 8 નોકરીઓ AI છીનવી લેશે! રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

આજના સમયમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની રહ્યું છે. હવે AIને કારણે ફક્ત...
Tech and Auto 
આગામી પાંચ વર્ષમાં HRથી લઈને IT સુધીની આ 8 નોકરીઓ AI છીનવી લેશે! રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.