આવકવેરા વિભાગે પત્નીના 1.65 કરોડના ઘરેણાં સીઝ્ડ કર્યા, પતિ કોર્ટમાં જીતી ગયો

આવકવેરા વિભાગે પત્નીના 1.65 કરોડ રૂપિયાના ઘરેણાં સિઝ્ડ઼ કર્યા હતા જેની સામે પતિ ટ્રીબ્યુનલમાં ગયો હતો. 6 વર્ષ પછી પતિની તરફેણમાં ટ્રીબ્યુનલે ચુકાદો આપ્યો છે.

આવકવેરા વિભાગે 14 નવેમ્બર 2019માં એક વ્યક્તિના ઘરે તપાસ કરી હતી ત્યારે 1.65 કરોડના ઘરેણાં અનએક્સ્પ્લેઇન્ડ ઇન્વેસ્ટમેન્ટ ગણીને નોટીસ ફટકારી હતી. એ વ્યક્તિએ એની સામે ઇન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલમાં અપીલ કરી હતી. આવકવેરા વિભાગની દલીલ હતી કે. 1.65 કરોડ રૂપિયાના ઘરેણાને એ વ્યક્તિ સાબિત નહોતા કરી શક્યા.

વ્યક્તિએ કોર્ટમાં કેટલાંક ઘરેણાની ખરીદીના પુરાવા આપ્યા અને કેટલાંક ઘરેણા એવા હતા જે વારસામાં પત્નીને મળ્યા હતા અથવા ગિફ્ટ તરીકે મળ્યા હતા. જેના પુરાવા નહોતા. પરંતુ ટ્રીબ્યુનલે દલીલો સાંભળ્યા પછી પતિની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને કહ્યું કે આ ઘરેણાં તેમની પત્નીના જ છે.

About The Author

Related Posts

Top News

ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

સુપ્રીમ કોર્ટમા સચીન ગુપ્તા નામના વકીલે 5 પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનજનહિત અરજીઓ દાખલ કરી હતી. તેમાંથી એકમાં કહેવામાં આવ્યું હતું...
National 
ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.