પન્નામાંથી એક જ પરિવારને બીજી વખત ડાયમંડ મળ્યો, 2 વર્ષ પહેલા 93 લાખનો મળેલો

મધ્ય પ્રદેશની દુનિયાભરમાં જાણીતી પન્ના ડાયમંડ માઇન્સમાંથી એક આદિવાસી પરિવારનું નસીબ ચમકી ગયું છે. 2 વર્ષ પહેલાં આ જ પરિવારને 93 લાખનો રફ ડાયમંડ મળ્યો હતો હવે આ વખતે 30 લાખ રૂપિયાનો રફ ડાયમંડ મળ્યો છે. આ વખતે મળેલો હીરો 11.12 કેરેટનો એક જ હીરો છે.

પન્ના જિલ્લામા રહેતા રાકેશ આદિવાસીએ એપ્રિલ 2026માં સરકાર પાસેથી નાની હીરાની ખાણની લીઝ લીધી હતી. એપ્રિલ મહિનાથી તેના પરિવાર અને સગાઓ આ માઇન્સમાં માટી ખોદી રહ્યા હતા. આખરે એક ચળકતો પત્થર મળ્યો જે તપાસ કરતા ખબર પડી કે 11.12 કેરેટનો રફ ડાયમંડ છે અને તેની અંદાજીત કિંમત 30 લાખ રૂપિયા છે. 2024માં રાકેશને 93 લાખ રૂપિયાનો હીરો મળ્યો હતો.

 

About The Author

Top News

વિમલ જાહેરાત કેસમાં શાહરૂખ, અજય દેવગણ અને ટાઇગર શ્રોફને FDA ની શો-કોઝ નોટિસ

બોલીવુડના અગ્રણી કલાકારો અજય દેવગણ, શાહરૂખ ખાન અને ટાઇગર શ્રોફ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના સિકંજામાં...
Entertainment 
વિમલ જાહેરાત કેસમાં શાહરૂખ, અજય દેવગણ અને ટાઇગર શ્રોફને FDA ની શો-કોઝ નોટિસ

ભારતમાં 5 વર્ષમાં અબજોપતિઓ ચાર ગણા થયા; જાણો દેશમાં કેટલા છે Billionaires?

ભારતમાં અતિ-ધનિક વ્યક્તિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. તાજેતરના આવકવેરા રિટર્ન (ITR) ડેટા આ પરિવર્તનનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરી...
Business 
ભારતમાં 5 વર્ષમાં અબજોપતિઓ ચાર ગણા થયા; જાણો દેશમાં કેટલા છે Billionaires?

પન્નામાંથી એક જ પરિવારને બીજી વખત ડાયમંડ મળ્યો, 2 વર્ષ પહેલા 93 લાખનો મળેલો

મધ્ય પ્રદેશની દુનિયાભરમાં જાણીતી પન્ના ડાયમંડ માઇન્સમાંથી એક આદિવાસી પરિવારનું નસીબ ચમકી ગયું છે. 2 વર્ષ પહેલાં આ જ પરિવારને...
National 
પન્નામાંથી એક જ પરિવારને બીજી વખત ડાયમંડ મળ્યો, 2 વર્ષ પહેલા 93 લાખનો મળેલો

‘આદિપુરુષ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી, મને શરમ આવે છે’, મનોજ મુંતશિરને 3 વર્ષ પછી કેમ માંગી માફી

‘આદિપુરુષ’ને લગતા વિવાદના ત્રણ વર્ષ પછી ફિલ્મના સંવાદ લેખક, મનોજ મુંતશિરે પોતાની સૌથી મોટી ભૂલ સ્વીકારી છે. તેમણે કહ્યું...
Entertainment 
‘આદિપુરુષ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી, મને શરમ આવે છે’, મનોજ મુંતશિરને 3 વર્ષ પછી કેમ માંગી માફી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.